SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૪. ઃિ વૈવત્તવ્ય છેઃનયો: ! વિકલ થવું - ઝાંખા થવું છે. ઉણાદિમાં પિત્તબ્લેço (૩. ૨૭૬) સૂત્રથી મç પ્રત્યય લાગતાં નિપાતનના બળથી ડું: I (ધનુષ) શબ્દ થાય. ૦ (3. ૩૨૨) સૂત્રથી વિકલ્પ ઉત્ સવ પ્રત્યય આવતાં : હંસ: . (કલહંસ - તે અંત્યત ધૂસર રંગવાળી પાંખોવાળા હંસો) પક્ષે, સર્વ પ્રત્યય fખત ન થાય ત્યારે 4 : | વૃક્ષની એક જાતિ. દ્વારકૃ૨૦ (૩. ૪૬૨) સૂત્રથી બાર પ્રત્યય લાગતાં નિપાતનથી દ્રાર : | વપ્ર = ખેતર. મુરિન્દ્રિ (3. ૪૬૯) સૂત્રથી મત પ્રત્યય આવતાં અને પૌરારિ ગણનો હી થતાં તી . કેળનું ઝાડ. (૪૨) ઘ કારાંત ધાતુ - |િ હિંસાપુ | મેધાવી થવું, હિંસા કરવી, સંગમ કરવો અર્થમાં છે. ધતિ, નેધતિ | કર્મણિ ૨ પ્રત્યય આવતાં ઉમધ્યતે | મેધતિ વગેરે રૂપો મેન્સ ને એ ધાતુપાઠમાં પઠિત ધાતુવડે પણ સિદ્ધ થાય છે. વૌ નાકે સન વાડથ્વ: (૪-૩-૨૫) . સૂત્રથી ત્વા પ્રત્યય વિકલ્પ ઉત્ થવાથી ધિત્વા, ધિત્વી ! એમ બે રૂપ થાય. (આ રીતે બે રૂપો આ સૌત્રધાતુનાં જ સંભવે છે.) મિયિઃ (૫-૩-૧૦૮) સૂત્રથી મદ્ લાગતાં નિપાતનથી (ગુણ થયે) પૈધા પશબ્દ બને છે. (૪૩) સવોપણ વ્યાસ ૧૩. ૩યતે હચતે સૂર્યનેનેતિ ઝિ: / १४. क्षदति हन्ति शत्रुमिति क्षत्रम् । क्षदति संवृणोति द्वारमिति क्षत्ता । ૧૫. મેથા / જો કે આ રૂપ છે - એ ધાતુપાઠમાં પઠિત ધાતુવડે પણ સિદ્ધ થઈ જાય છે, પરંતુ આચાર્ય ભગવંતે મિક્સ - એ સૌત્રધાતુવડે સાધેલું છે. આથી અમે પણ તેમ જ કહ્યું. ન્યારાર્થ મંષા) ન કારાંત ધાતુ :- ધન ધાન્ય | અહીં ધાન્ય એ કોઈ ક્રિયા નથી. (બલ્ક, દ્રવ્ય વિશેષ છે.) તો પણ ધન્ય શબ્દથી ધાન્યોપલક્ષિત - ધાન્યવડે ઓળખતી – જણાવાતી (ધાન્યસંબંધી) ક્રિયા અર્થમાં ધાતુ છે, એમ સમજવું. જેમ કે વળે – એમ ધાતુપાઠમાં પાઠ છે. આ ધાતુનો “વર્ણ એવો અર્થ સંભવતો નથી. કેમ કે વર્ણ એ તો ગુણ છે, ક્રિયા નથી. (ધાતુ તો ક્રિયારૂપ અર્થવાળો જ હોય - શિયાળે ધાતુ: (૩-૩-૨) એવું ધાતુનું લક્ષણ હોવાથી.) આથી વર્ણ શબ્દથી વર્ણવડે ઉપલક્ષિત – જણાવાયેલ (વર્ણસંબંધી) ક્રિયા અર્થ કરવો - આ પ્રમાણે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીવડે સ્વરચિત ધાતુપારાયણમાં વ્યાખ્યા કરેલી છે. (આમ નીત શબ્દનો અર્થ લીલું કરવું, લીલાવર્ણવાળું કરવું. એમ કરવો જોઈએ, તેમ અહીં પણ જાણવું.) જો આવો અર્થ ન કરાય તો ધન વગેરે ધાતુ ક્રિયા - અર્થવાળા ન બનવાથી (પૂર્વોક્ત રીતે) ધાતુ જ ન કહેવાય. આ ધન - એ (૩જા) હ્યાદ્ધિ ગણનો છે. શિન્ પ્રત્યય પર છતાં રુવઃ શિતિ (૪-૧-૧૨) સૂત્રથી ધિત્વ થયે (ધન ધન, ધધનું , ટુ ધન્ + તિ -) વધતિ રૂપ થાય. ઉણાદિમાં પૃ5 (. ૭૨૬) સૂત્રથી ૩ પ્રત્યય લાગતાં ૫૪૦.
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy