SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ 39. સ્વ. ન્યા. પરામર્શ રોપણ વ્યાસ 1. જે પ્રત્યયનો લોપ થયો છે, તે પ્રત્યય પર છતાં જે કાર્યો કહેલાં હોય, તે કાર્યો તનિમિત્તક = લુપ્ત પ્રત્યય નિમિત્તક કાર્યો કહેવાય. આ કાર્યોનો તુવન્નુર્બન (7-4-112) સૂત્રથી નિષેધ કરાય છે. પણ જે કાર્યો લુપ્ત પ્રત્યયત શબ્દથી કહેલાં છે, તે કાર્યોની આ ન્યાયથી અનુજ્ઞા અપાય છે. 2. કૌર શબ્દના જલિ માં પાઠનું પ્રયોજન કહ્યું. કહેવાનો આશય એ છે કે, જ્યાં પ્રવ પ્રત્યયનો લુપ ન થાય ત્યાં પોષ (6-3-172) સૂત્રથી ઝળુ પ્રત્યય થાય. પરંતુ જ્યાં પ્રત્યયનો લુપ થાય, ત્યાં પોષા(-૩-૧૭૨) સૂત્રથી ઝળુ પ્રત્યય ન થાય. કિંતુ, ગોરાઇમપણે (6-3-169) સૂત્રથી સન્ પ્રત્યય જ થાય. ઉદાહરણ રૂપે જોઈએ તો રોડપત્યાનિ તિ, ક્ષરયત્નરૂપકાના રિગ (9-1-114) સૂત્રથી સન્ પ્રત્યય થયે, વર્ષાસ્ટિયામ્ (-1-124) સૂત્રથી તે પ્રત્યાયનો બહુવચનમાં લોપ થયે, પશ્ચાતા: / એવું રૂપ થાય. પછી “તેષાં પઝાનાનાં ?" Tગ્રુતિ / એમ અહિ મ પ્રત્યયનો લોપ થયેલો હોવાથી સોજાન્નક્ષળડન: (દ-૩-૧૭૨) સૂત્રથી પ્રત્યય ન થાય, કેમકે આ સૂત્ર તો જગ પ્રત્યયાત નામથી થાય છે અને અહિ તો મન પ્રત્યાયનો લોપ થયો છે. વળી પ્રયત્નો કfio એ પ્રસ્તુત ન્યાય પણ અનિત્ય હોવાથી અહિ લાગુ પડતો નથી. તેથી mae(-3-199). સૂત્રથી શું પ્રત્યય જ થાય. હવે મૂળ વાત પર આવીએ. પૂર્વે નિષ્પાદિત - સાધિત બે શબ્દથી નાં , જીવ / આ પ્રમાણે તેનો સંઘ” એવા અર્થમાં કયોષાકૃ૦ (દ-૩-૧૭૨) સુત્રથી ઝળુ પ્રત્યય થવો ગ્રંથકાર સૂરિજીને ઈષ્ટ છે. અને તે મન પ્રત્યયાંત નામથી જ થાય, એમ પૂવોક્ત સૂત્રમાં કહેલું છે. આથી જો 6 પ્રત્યયનો લોપ થઈ જાય તો, પ્રત્યયાત - નામ ન રહેવાથી રાષ્ટ્ર પ્રત્યય થાય. આમ યૌધેયાર (7-3-65) સૂત્રથી થયેલ છે કે સંજ્ઞાવાળો નું પ્રત્યય, તેનો ગોવર (6-1-123) સૂત્રથી પ્રાપ્ત લોપનો નિષેધ ત્યારે સિદ્ધ થાય, જો યૌધેય શબ્દનો અરિ ગણમાં પાઠ કરાય. અને આ રીતે વ્યક્તિ એ અંશવડે તે મનુ પ્રત્યાયનો લોપ ન થાય. પણ બીજી રીતે મ પ્રત્યાયના લોપનો નિષેધ થઈ શકે નહિ. આથી બે શબ્દનો અરિ ગણમાં સૂરિજી વડે પાઠ કરાયો છે. આ પ્રમાણે 1ણ પ્રત્યયની પ્રાપ્તિ માટે સૌવ - શબ્દનો અરિ ગણમાં પાઠ કરેલો જાણવો. (39) | પરામર્શ | A. આ પ્રમાણે નુષ્યવૃત્ (7-4-112) સૂત્રથી કોઈને - લુપ્ત - પ્રત્યયાત શબ્દથી વિહિત કાર્ય પણ નહીં થાય - એવી શંકા થવાની જ શક્યતા છે, તે પ્રસ્તુત ન્યાયથી દૂર કરાય છે. પૂર્વોક્ત પરિભાષાસૂત્ર વડે કરેલી વ્યવસ્થા અને પ્રસ્તુત ન્યાયથી થતી વ્યવસ્થા એ બન્ને વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા છે. સુવ્યવૃન્ટેનન્ (7-4-112) સૂત્રથી લુ થયેલ પ્રત્યયનિમિત્તક જે કાર્યો કહેલ હોય તેનો નિષેધ થાય છે. જેમકે, નસ્ય અપત્યનિકા + અન્ + નન્ = :. અહીં વન્ પ્રત્યયનો લુ થવાથી તે લુપ્ત પ્રત્યય-નિમિત્તક પૂર્વના, સ્વરની વૃદ્ધિ પ્રાપ્ત છે, પણ ન થાય. જ્યારે આ ન્યાયથી જે કાર્યોની અનુમતિ અપાય છે, તે લુપ્તપ્રત્યયનિમિત્તક નથી, પણ લુપ્ત પ્રત્યયાન્ત શબ્દથી વિહિત છે. ન્યાયના ઉદાહરણો જોતાં આની સ્પષ્ટતા થઇ જાય છે. આમ બન્ને ન્યાયના વિષય વચ્ચે સૂક્ષ્મ પણ સ્પષ્ટ તફાવત છે. આથી વિરોધાભાસ આવશે 507
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy