SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૫૫. સ્વો. ન્યા. ૨/૫૬. ન્યા. મં.. સ્વોપણ વ્યાસ ૧. વિત્ત વગેરે સ્ત્રીલિંગમાં કહેલ પ્રત્યયો છે. તે ઉત્ત, , , , , , મન, ક્વિ, ગ, નિ, અને # એમ બાર (૧ર) પ્રત્યયો “સ્ત્રીલિંગ - વિશિષ્ટ ભાવ અને અકર્તૃકારક' અર્થમાં કહેલાં છે. ૨. પત્તાશાત: / અહિ ૬ ધાતુથી f" પ્રત્યય થયે, વિરતિ શાત્ (૪-૨-૨૩) સૂત્રથી થયેલ જ ધાતુનો ના આદેશ “રિ’ એમ પાન્ત ધાતું હોવાથી ? કારાંત છે. માટે યુવડ (પ-૩-૨૮) સૂત્રથી અન્ન પ્રત્યયની પ્રાપ્તિ હતી. પણ પરવિધિ હોવાથી ગર્ જ થાય. ૩. સુમેરા મૂ: I fe વગેરે પ્રત્યયો ‘ભાવ અને કત સિવાયના કારક” અર્થમાં વિહિત હોવાથી અહીં કર્મ - અર્થમાં ત્તિ ની પ્રાપ્તિ હતી, પણ પરવિધિ હોયને આ ન્યાયથી ઉ– પ્રત્યય જ થાય. ૪. સવજુકાનt./ અહિ આધાર અર્થમાં પિત્તપ્રત્યયની પ્રાપ્તિ હતી. પણ પરવિધિ હોયને ગર્ પ્રત્યય જ થાય. ૫. શંકા- શિરોડક્તિ / રૂપમાં ઉક્ત વગેરે પ્રત્યય-વિધાયક સૂત્રમાં ‘બહુલતાનો અધિકાર હોવાથી જ અન્ય પ્રત્યયોનો બાધ કરીને પિત્ત પ્રત્યય જ થાય. આ પ્રમાણે નાતિ કુષિ = (૫-૩-૧૩૧) સૂત્રની ત. પ્ર. બૃહદ્દવૃત્તિમાં કહેલું છે. આથી પ્રકૃત ન્યાયની અનિત્યતાની શી જરૂર છે ? અર્થાત આ ન્યાયની અનિત્યતાથી આવું રૂપ થયું, એમ શી રીતે કહેવાય ? " સમાધાન - સાચી વાત છે, પણ બહુલાધિકારની પહેલાં જો આ ન્યાયની અનિત્યતા સાબિત થઈ, તો પિત્ત પ્રત્યય નિર્વિઘ્નપણે આવી શક્યો. અન્યથા - જો આ ન્યાયની અનિત્યતા સિદ્ધ ન થઈ હોય અર્થાત આ ન્યાય નિત્ય હોય તો બહુલાધિકાર હોવા છતાં આ ન્યાય વડે વિદ્ધવાળો = બાધિત થયેલો વિત્ત પ્રત્યય શી રીતે આવી શકે ? આમ આ પ્રમાણે પિત્ત પ્રત્યયની પ્રાપ્તિ થવામાં અનંતર = અવ્યવહિત કારણ આ ન્યાયની અનિત્યતા જ છે. જયારે બહુલાધિકાર એ પરંપરાએ કારણ છે, આથી અમે તેની અહિ વિવક્ષા કરી નથી. (૨/૫૫) 1 રૂ. ૧થાવત્સમવસ્તીવૃદિધિઃ | ૨/૬ || વ્યાયાઈ મળ્યા ન્યાયાર્થ - પ્રાપ્તિ અનુસાર એક જ (૧) વ્યાકરણસૂત્ર અથવા (૨) ન્યાયસૂત્રનો જેટલી વાર લાગવાનો સંભવ હોય અર્થાત્ વ્યવધાનરહિતપણે (અનંતર) પ્રાપ્તિ હોય, તેટલી વાર તે સૂત્રની પ્રવૃત્તિ કરવી જ. પણ એકવાર આ સૂત્રની પ્રવૃત્તિ કરાઈ છે, એવી બુદ્ધિથી અધિકવાર તે સૂત્ર લાગવાનો સંભવ હોવા છતાં તે સૂત્રની પ્રવૃત્તિ ન કરાય - એમ ન કરવું. અને જયારે તે સૂત્ર લાગવાનો સંભવ ખલાસ થઈ ગયો હોય, તો ત્યારબાદ તે સૂત્રની પ્રવૃત્તિ ન જ કરવી – આવા અર્થને ૪૭૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy