SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪૫. ન્યા. મં..... ૨/૪૬. ન્યા. મં.. ઍ ધાતુથી કૃત્ પ્રત્યય | પર છતાં સંજ્ઞા - અર્થમાં નિપાતન કરેલું છે.પુનઃ તદ્ધિત પ્રકરણમાં સૂર શબ્દનો મર્યાદ્રિ ગણમાં પાઠ કરવા દ્વારા વિગો : (૭-૨-૧૫૯) સૂત્રથી સ્વાર્થિક પ્રત્યયદ્વારા પણ સૂર્ય શબ્દ સાધિત છે. જ્ઞાપક :- આ ન્યાયનું વ્યુત્પાદક = જ્ઞાપક છે - પૂર્વોક્ત રીતે શબ્દોનું અનેકવાર (અનેક રીતે) વ્યુત્પાદન જ. (અર્થાત્ જો નામોની વ્યુત્પત્તિ કોઈ એક રીતે વ્યવસ્થિત (નિયત) જ હોત તો અનેક રીતે જે વ્યુત્પત્તિ કરેલી છે, તે વ્યર્થ બની જવાથી ન કરત. પણ જે અનેક રીતે વ્યુત્પત્તિ કરેલી છે, તે આ ન્યાયથી જ અનેક રીતે નામની વ્યુત્પત્તિ સંમત જ હોયને પરસ્પર બાધક ન બનવાથી સંગત થતી હોયને, તે આ ન્યાય જણાવે છે. - અનિયતા :- આ ન્યાય અપ્રૌઢ – અનિત્ય છે. તેથી જે નામો રૂઢ છે, તેઓની વ્યુત્પત્તિ જ અવ્યવસ્થિત હોયને અનેક રીતે થઈ શકે છે, પણ યૌગિક નામોની વ્યુત્પત્તિ અનેક રીતે થતી નથી. જેમ કે, નીતe: | વગેરે યૌગિક શબ્દોની વ્યુત્પત્તિ નીનો ઘડો યસ્થ સ નિીતe: | એમ એક જ રીતે વ્યવસ્થિત (નિયત) રૂપે જ થાય છે. (૨/૪૫) સ્વોપણ ન્યાસ ૧. આ ન્યાયની ટીકામાં વડવા / વગેરે ત્રણ શબ્દો કૃષદ્ધિ ગણથી સિદ્ધ હોવાથી તે રીતે અને કવિ પ્રત્યય વડે સાધનિકો દર્શાવી છે, જયારે સૂર્ય શબ્દની કૃત્યત્યય વડે અને તદ્ધિત પ્રત્યય વડે સાધનિકા બતાવી છે, એમ તફાવત જાણવો. (૨/૪૫). १०३. उणादयोऽव्युत्पन्नानि नामानि ॥ ४/४६ ॥ ન્યાયાઈ મંષા ન્યાયાર્થ - ૩ળુ વગેરે પ્રત્યયાત નામો અવ્યુત્પન્ન છે. અહીં ‘૩૧ = ૩ળુ વગેરે પ્રત્યયો' એમ કહેવા છતાં ૩ળુ પ્રત્યયરૂપ અવયવ અને અવયવીનો (= ૩[ પ્રત્યયાત નામરૂપ સમુદાયનો) અભેદ રૂપે ઉપચાર કરેલો હોવાથી ૩Mાય: પદનો અર્થ છે - ૩ઃ પ્રત્યયાત ાર, વાયુ, પાયું વગેરે નામો. આ ફિ વગેરે શબ્દો કે જે શબ્દાનુશાસનમાં સ્થિત કૃત-પ્રકરણગત ૩VI: (૫-૨-૯૩) સૂત્રવડે સૂચિત જે ૧ ૫ સૂત્રોવડે વ્યુત્પાદિત છે, તે પ્રકૃતિ - પ્રત્યયના વિભાગ વડે વર્ણોની આનુપૂર્વીનું = અનુક્રમનું જ્ઞાન કરવા માટે જ છે, પણ (9 + ડ્રન્ + fસ =) | વગેરે ક્રિયા - પ્રવૃતિનિમિત્તક શબ્દની જેમ અન્વર્થને જણાવવા માટે નથી. (અર્થાત શર્તા વગેરેમાં જેમ પ્રકૃત્તિરૂપ ધાતુનો અર્થ જે ‘કરણક્રિયા અને નૃત્ પ્રત્યયનો અર્થ જે “કરનાર”, એવો અર્થ જ શબ્દ વડે કહેવાતો હોયને સાન્વર્થ છે – કેમકે પ્રકૃતિ - પ્રત્યાયનો અર્થ જ “ત' શબ્દ = ૪૪૭ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy