SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૬૩. દિર્ઘદ્ધ સુવહેં મવતિ / ૨/૩૬ ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - જે કાર્યની સિદ્ધિ પ્રાપ્તિ) માટે વ્યાકરણ સૂત્રોમાં કે ધાતુપાઠમાં બે વાર પ્રયત્ન કરેલો હોય, તે કાર્ય દ્વિબંદ્ધ કહેવાય. આવું દિર્ધદ્ધ કાર્ય સુબદ્ધ હોય છે. અર્થાત્ તે અવ્યભિચારી હોયને અવશ્ય થાય છે. (પ્રયોજન :- અનુક્ત છે. છતાં વ્યાકરણશાસ્ત્રમાં જે કાર્ય માટે જે ઠેકાણે બે વાર પ્રયત્ન કરેલો હોય, ત્યાં પુનરુક્તિ નામના દોષની શંકા થવાથી, તે શંકાનું નિવારણ કરવા માટે આ ન્યાય છે.) ઉદાહરણ :- સૂવ ક્ષેપો ! એ કમ્ ગ.૪ ધાતુથી અદ્યતની વિવું (૬) પ્રત્યય પર આવતાં સ્થિત્ ! (મદ્ + કાળ + મર્ + ) રૂપ થાય છે. અહિ જે કર્યું પ્રત્યય લાગે છે, તે વ્યભિચારી - અનિત્ય ન બને અર્થાત્ ક્વચિત્ ન લાગે એવું ન બને. કારણકે ન પ્રત્યયના વિધાન માટે ઉમ્ ધાતુનો શાર્ચસૂવિતાવ્યોતેર (૭-૪-૬૦) સૂત્રમાં અને પુરિ ગણમાં પાઠ કરવા રૂપ બે વાર પ્રયત્ન કરેલો છે. જ્યારે અન્ય પુષ્યદ્ધિ ગણમાં પઠિત ધાતુઓ સંબંધમાં અઘતની પ્રત્યય પર છતાં ક્યારેક વ્યભિચાર પણ જોવા મળે છે. અર્થાત્ મ પ્રત્યયનો અભાવ પણ દેખાય છે. જેમકે, વિન્ ! મા પીર | એવો પ્રયોગ "બાલરામાયણ"માં છે. અહિ | ધાતુ પુષ્યાદ્રિ ગણમાં પઠિત હોવા છતાંય કફ પ્રત્યય ન થયો. જ્ઞાપક :- આ ન્યાયનું ઉપદર્શક = જ્ઞાપક છે, વંશ ને ! એ હૅ ધાતુથી પૃશં પુન: પુનર્વા દ્રશતીતિ યલુ, થયે, સંતશતિ ! રૂપ થાય છે. અહિ વંશ ધાતુના ને કારનો લોપરૂપ વિધિ કોઈ પણ સૂત્રથી કહેલ ન હોવા છતાં પણ તે ન કાર લોપ થાય જ, એ પ્રમાણે જ્ઞાપન કરવા માટે પૃનુપસવરનાનપદો / (૩-૪-૧૨) સૂત્રમાં શું એમ નિર્દેશ કરેલો હોવા છતાં પણ પુનઃ તે જ કારના લોપ માટે નનમહામન્નપરા (૪-૧-૫૨) સૂત્રમાં પણ ‘શ' એવો નિર્દેશ કરવો.તે આ રીતે - અહિ વ્યાકરણના સૂત્રકાર આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજીએ આ પ્રમાણે વિચાર્યું કે “જ્ઞાપક વડે એકવાર જ્ઞાપન કરેલો પણ વિધિ તે સમાસાન્તારામ(૧/૩૫) ન્યાયથી કદાચ અનિત્યપણાને પણ પામે - જેમકે, શૈશવ8 (૬-૪-૩૬) સૂત્રમાં ટ્રાન્ એવા નિર્દેશથી ડર્શાવરણ શબ્દનું આ કારાંતપણું જ્ઞાપિત છે, તો પણ સૂત્રજ્ઞાપિત વિધિ હોયને શાશન ની જેમ શૈશ એવો 1 કારોતરહિત પણ પ્રયોગ થયો. પણ જેનું બે વાર જ્ઞાપન કરાય, તે કાર્ય દિર્ઘદ્ધ સુવતું મવતિ ! એવા પ્રસ્તુત ન્યાયથી અનિત્ય બની જવાનો ભય નહિ રહે. આથી બે વાર આ ધાતુના કારના લોપરૂપ વિધિનું પૂર્વોક્ત સૂત્રમાં ‘શ’ એવા નિર્દેશ વડે જ્ઞાપન કરું.” અને જો આ ન્યાય ન હોત તો બે વાર જ્ઞાપિત એવા પણ વિધિના આવી પડતા અનિત્યપણાનો નિષેધ કરવાને કોણ સમર્થ થાય ? પરંતુ, આ દિર્ઘદ્ધ સુવતું ભવતિ | = ૪૨૦ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy