SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. स्फुर् णि स्फार् णि થાય છે. સ્થાનિવદ્ભાવ ન થાય. પણ દ્વિત્વ એ વર્ણવિધિ છે, એવું કહી શકાતું નથી. કારણકે, સ્ફુરત્ સ્ફુરણે । સન્, ર્ + ત્નિ, પછી સન્મત્ત - નિમિત્તક દ્વિત્વ કરવામાં ઞ નો સ્થા. ભા. થયે, સ્ફુર્ + સન્, સ્કુ ાર, પુ ાર, પુર્ + f[ + પુન્નારયિવૃતિ । રૂપ ति सन् + शव् + = + + અહીં જ્યારે ાર્ + fTM સ્થિતિમાં સન્ - નિમિત્તક દ્વિત્વ થાય છે, ત્યારે ર્ ર્ એમ દ્વિત્વ થાય છે. આથી દ્વિરુક્તિ પામનાર ર્ અને દ્વિરુક્ત પામેલ ર્ એ કોઈ વર્ણ નથી, કિંતુ, ધાતુરૂપ વર્ણસમુદાય છે. આથી આ દ્વિત્વને વર્ણવિધિ કહેવો ઉચિત નથી. આ જ પ્રમાણે નુ - સૌત્ર ધાતુ છે. એ ગુ ધાતુથી TMિ આવતાં વૃદ્ધિ, આર્ આદેશ થયે નાવિ થયે સન્ પર છતાં ગુ નાવિ એમ દ્વિરુક્તિ થાય છે. અહીં દ્વિત્વ કરતી વખતે ધાતુ પોતે દ્વિરુક્તિ પામે છે. અને તે વર્ણસમુદાયરૂપ છે. ભલે સ્થા. ભા. ફક્ત ર્ના નો અને નાર્ ના આવ્ આદેશનો થાય તો પણ દ્વિત્વ તો ધાતુનું જ થતું હોવાથી આને વર્ણવિધિ ન કહેવી જોઈએ. કારણકે સ્થાનીવ૦ (૭-૪-૧૦૯) સૂત્રના ‘ન્યાસસારસમુદ્ધાર' નામના લઘુન્યાસમાં ‘વર્ણવિધિ કોને કહેવાય' – એનો તાત્પયાર્થ / ફલિતાર્થ પ્રગટ કરતાં કહ્યું છે કે, જે કાર્ય વર્ણનો ઉચ્ચાર કરીને કહેલું હોય તે કાર્યને વર્ણાશ્રય એટલે કે વર્ણવિધિ કહેવો જોઈએ અને જે કાર્ય ધાતુ - વગેરે સમુદાયનું ઉચ્ચારણ કરીને વિહિત હોય તેને વર્ણાશ્રય અર્થાત્ વર્ણવિધિ ન કહેવાય. કારણ કે ત્યારે વર્ણનો શબ્દ વડે સંસર્ગ - સંબંધ થતો નથી.'' ન્યાસગત શબ્દો આ પ્રમાણે છે, यत्कार्यं वर्णमुच्चार्य विधीयते, तद् वर्णाश्रयमस्तु । यत्तु धात्वादिसमुदायोच्चारेण (विधीयते ), न तद् वर्णाश्रयं, वर्णस्य तत्र शब्देनाऽसंसर्गात् । ટૂંકમાં શાસ્ત્રમાં | સૂત્રમાં શબ્દવડે વર્ણનો કે ધાતુ વગેરે સમુદાયનો - જેનો સંસર્ગ / સંબંધ થાય, તેને તે વિધિ (વર્ણ કે અવર્ણ વિધિ) કહેવાય. પ્રસ્તુતમાં નાવ્ f[ + સન્ એવી સ્થિતિમાં ન્યથ (૪-૧-૩) સૂત્રથી દ્વિત્વનું વિધાન કરેલું છે. તે સૂત્રમાં દિર્ધાતુ: પરોક્ષાકે ૰ (૪-૧-૧) સૂત્રથી ‘ધાતુ:' પદ અધિકૃત છે. આથી ‘સન્ - અંતવાળા ધાતુનો આદ્ય એકસ્વરવાળો અંશ દ્વિરુક્ત થાય છે' એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ રીતે દ્વિત્ય - વિધિ એ વર્ણવિધિ નથી. કદાચ આમાં કોઈને સંદેહ રહે તો પણ + ળિ + સન્ એવી સ્થિતિમાં કે નાવ્ णि + સન્ એ સ્થિતિમાં આદ્ય - અંશરૂપ સંપૂર્ણ મૂળ ધાતુ જ બેવડાતો / દ્વિર્ભાવ પામતો દેખાય છે. માટે આને વર્ણવિધિ નહીં, પણ, અવર્ણવિધિ અર્થાત્ ધાતુ રૂપ વર્ણ - સમુદાયવિધિ કહેવો જ ઉચિત જણાય છે. આ રીતે આ નૌ યતં ાર્ય.. ન્યાયને સ્થાનીવ૦ (૭-૪-૧૦૯) પરિભાષાના વિસ્તારરૂપે કહેવામાં કોઈ દોષ નથી. + અહીં પૂર્વે જે અન્ય વિદ્વાનોના મતે કહ્યું કે, સ્વરસ્ય રે પ્રવિધી (૭-૪-૧૧૦) પરિભાષાથી સ્થા. ભા. ની પ્રાપ્તિ હોતે છતે 7 સન્ધિઙીયăિ (૭-૪-૧૧૧) સૂત્રમાં દ્વિ શબ્દના ગ્રહણથી - દ્વિત્વવિધિમાં સ્થા. ભા. નો જે નિષેધ કરેલો છે, તેનો (નિષેધનો) આ ૌ યત્ તું... એ પ્રસ્તુત ન્યાયથી નિષેધ થાય છે. અર્થાત્ સ્થા. ભા.ની પ્રાપ્તિ થાય છે.' તે યોગ્ય જણાતું નથી. કારણકે 7 સન્ધિલીય૦ (૭-૪-૧૧૧) સૂત્રમાં દ્વિ ગ્રહણ વડે ‘સંધિવિધિમાં થતું દ્વિત્વ’ કરવામાં જ સ્થા. ભા. નો નિષેધ કરેલો છે. એનું ઉદા. પણ સંધિવિધિનું જ છે. જેમકે, ધિ + અત્ર = ધ્યત્ર । અહીં ય આદેશનો અવીર્થાત્॰ (૧-૩-૩૨) સૂત્રથી દ્વિત્વ વિધિમાં સ્થા. ભા. ન થવાથી પ્યંત્ર । એમ દ્વિત્વ સિદ્ધ થયું. વળી તે સૂત્રની ત. પ્ર. બુ. રૃ. માં સ્પષ્ટતા કરેલી છે કે, દ્વિત્વમ્ય સંધિવાર્યત્વેનૈવ સ્થાનિવદ્ભાવપ્રતિષેષે સિદ્ધે દ્વિપ્રળ ‘અસિદ્ધ વડ્રિમનરણે' કૃતિ ન્યાયવાધનાર્થમ્ । આ પ્રમાણે આ સૂત્રમાં 7 સન્ધિઙી... એમ ‘સન્ધિ’ ના ગ્રહણથી જ દ્વિત્વરૂપ ૪૧૮
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy