SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. અસદ્ભાવની જેમ ઘૃત્ રૂપ કાર્યનો પણ સ્થાનિવદ્ભાવ ન થાય, કારણ કે, તે વૃંત્ વિધાન ક્ષેવાં (૪-૧-૮૯) સૂત્રથી સન્ ૫૨ક એવો પ્નિ પ્રત્યય વિષયભૂત હોતે છતે કરેલું છે. અને પ્રસ્તુત ન્યાયસૂત્રમાં ઔ એમ નિમિત્ત - સપ્તમીનું વ્યાખ્યાન કરેલું છે. આથી ત્નિ નિમિત્તક ન હોવાથી ત્ રૂપ કાર્યનો સ્થાનિવદ્ભાવ થશે નહિ. હવે જો આ ન્યાયસૂત્રમાં ૌ એમ સામાન્યથી સપ્તમીની વ્યાખ્યા કરાય તો fશ્વ ના શુ આદેશ રૂપ ધ્વત્ કાર્યનો પણ સ્થાનિવદ્ભાવ થતાં શ્વિ એવા અંશનું જ દ્વિત્વ થશે. અને તેથી શિશાવયિતિ । એવું અનિષ્ટ રૂપ થઈ જવાની આપત્તિ આવે. માટે ન્યાયસૂત્રમાં ‘ૌ’ એમ નિમિત્ત - સપ્તમીનું જ વ્યાખ્યાન કરેલું છે. અને તેથી f વિષયમાં થયેલ શુ રૂપ ત્ ના સ્થાનિત્વની પ્રાપ્તિ નહિ થવાથી ઉક્ત અનિષ્ટ રૂપ થવાની આપત્તિ નહીં આવે. જ્ઞાપક ઃ- આ ન્યાયનું પ્રપંચક જ્ઞાપક છે, યુ મિત્રને, પૂણ્ પવને । આ બે ધાતુઓનું સન્ પર છતાં ચિવિતિ । અને પિપવિતિ । વગેરે રૂપોમાં દ્વિત્વ થયે પૂર્વના ૩ કારનો રૂ આદેશ કરવા માટે ‘પડ્યેઽવર્ષે’ આટલું જ સૂત્ર કરવાથી સરી જતું હોવા છતાંય, નું તૌ । એ સૌત્ર ધાતુ અને પૂર્વોક્ત યુ અને પૂ ધાતુથી સન્ – પ્રત્યય૫૨ક ખિ પ્રત્યય પર છતાં નિનાયિષતિ, થિયાવયિતિ, પૂરાયિતિ । વગેરે રૂપોમાં ॥િ પ્રત્યયાંત એવા પણ છુ વગેરે ધાતુઓના ૩ કારનો રૂ આદેશ કરવા માટે કોર્ગાન્તસ્થાપવેંડવળેં (૪-૧-૬૦) એવું બૃહસૂત્ર કરવું. - = તે આ પ્રમાણે - જો આ ન્યાય ન હોત તો નિનાવયતિ । વગેરે રૂપોમાં અંતરંગ કાર્ય હોવાથી પહેલાં (નૌ + ત્નિ એમ) વૃદ્ધિ અને (જ્ઞાન્ + fળ એમ) આવુ આદેશ કરીને પછી (નખાવ્ + f એમ) દ્વિત્વ (તથા દૃસ્વ: (૪-૧-૩૯) થી પૂર્વના જ્ઞ નો ૬) કરાયે છતે સન્યસ્ય (૪-૧-૫૯) સૂત્રથી જ પૂર્વના અ કારનો રૂઆદેશ સિદ્ધ થઈ જાય છે. આથી શા માટે ઓર્ગાન્તસ્થાપવેંડવર્ષે (૪-૧-૬૦) એવું ગુરુ (મોઢું) સૂત્ર કરવું જોઈએ ? અર્થાત્ ન જ કરવું જોઈએ. પરંતુ જે કરેલું છે, તે આ ન્યાયથી (બાવ્ + ત્નિ એવી સ્થિતિમાં) વૃદ્ધિ વગેરે સર્વ કાર્યોનો સ્થાનિવદ્ભાવ થઈ જવાથી (ખુ વગેરેનું જ દ્વિત્વ થવાથી, અર્થાત્ ના વગેરેનું દ્વિત્ય ન થવાથી) સન્યસ્ય (૪-૧-૫૯) સૂત્રથી પૂર્વના ૩ કારનો રૂ કા૨ આદેશ નહિ થવાથી ૩ ના રૂ આદેશની સિદ્ધિ માટે મોર્ગાન્તસ્થા॰ (૪-૧-૬૦) ઈત્યાદિ બૃહસૂત્ર આ ન્યાય હોવાના સંદેહથી કરેલું છે. આમ આ ન્યાયવડે થતાં સ્થાનિવદ્ભાવને લીધે નિનાવયિતિ । વગેરે રૂપોની સિદ્ધિ નહીં થવાની ઉઠેલી શંકાથી જ ઓર્ગાન્તા ૦ (૪-૧-૬૦) ઈત્યાદિ બૃહત્સૂત્ર કરવું ઘટમાન થવાથી તે આ ન્યાયની પ્રતીતિ કરાવે છે. A. અનિત્યતા :- આ ન્યાય અનૈષ્ઠિક અનિત્ય છે. તેથી ખિ પ્રત્યયરૂપ નિમિત્તથી કરાયેલ જે કાર્યનો સ્થાનિવદ્ભાવ કરવો ઈષ્ટ છે, તે કાર્યના આધારભૂત (કાર્યો) વર્ણ કે વર્ણ સમુદાય' જો ૩૬ વર્ણવાળો હોય, (જેમકે ત્નિ નિમિત્તક નુ ના જ્ઞાન્ આદેશ રૂપ વર્ણ - સમુદાય મૈં વર્ણવાળો છે.) ત્યાં જ આ ન્યાયની પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ તે ઠેકાણે જ દ્વિત્પાદિ કરવામાં સ્થાનિવદ્ભાવ થાય છે. અન્યથા જો તે કાર્યના આધારભૂત વર્ણ કે વર્ણ સમુદાય મૈં વર્ણવાળો ન હોય તો - = ૪૧૪
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy