SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩૧. સ્વો. ન્યા.... પરામર્શ.... છે આદિમાં જેની તેવો) બને છે. આથી પદ તાત્ રખાવે: (૨-૪-૪૪) સૂત્રથી નૈ પ્રત્યય પણ સમાસ થયા પછી જ પ્રાપ્ત થાય છે, પણ સમાસની પૂર્વ અવસ્થામાં નહિ. ત્યારે સમાસની પૂર્વ અવસ્થામાં તો કારાંત શબ્દથી સામાન્યથી વિહિત હોવાથી ઞપ્ પ્રત્યયની જ પ્રાપ્તિ છે. બીજું કે ત્યુ ં નૃતા (૩-૧-૪૯) સૂત્રની બૃહવૃત્તિમાં સૂરિજીએ ‘પ્રી’ એવું આ ન્યાયના 'ગતિ' અંશનું ઉદાહરણ આપેલું છે. તે આ પ્રમાણે प्रतिष्ठते इति, प्रष्ठः अग्रयायी । तस्य भार्या પ્રછી । અહિ થવાઘોના પાત્તાન્તાત્ (૨-૪-૫૯) સૂત્રથી ૐ થયો છે. અહિ ગતિ - સંજ્ઞક પ્ર શબ્દનો સ્થ એવા કૃદન્તશબ્દની સાથે તિારન૦ (૨/૩૧) એ પ્રસ્તુત ન્યાયથી વિભક્તિની ઉત્પત્તિની પહેલાં જ સમાસ થાય છે. અહિ જો સમાસની પહેલાં જ વિભક્તિની ઉત્પત્તિ ઇચ્છાય, તો બૃહદ્વૃત્તિમાં કહ્યા પ્રમાણે, અંતરંગ વિધિ હોવાથી વિભક્તિ પ્રત્યયની ઉત્પત્તિ પહેલાં જ આવ્ પ્રત્યયની પ્રાપ્તિ હોયને આપું થયે પણ ૐ કારાંત ન રહેવાથી જૈ ન થાય. કેમકે મૈં કારાંત શબ્દથી જ ૐ નું વિધાન છે. પરંતુ આ ઉદાહરણ અમે લીધું નથી. કેમકે પ્રી એ જેમ ગતિ - અંશનું ઉદાહરણ બને, તેમ પ્ર” એ રૂપ ૩વસરાતો ઢોડચ: (૫-૧-૫૬) સૂત્રથી ૐ પ્રત્યયાંત હોવાથી અને તે સૂત્રમાં ઉપસત્ એ પદથી કહેલ X એ કહ્યુક્ત (પંચમીનિર્દિષ્ટ) હોવાથી ‘બ્લ્યુક્ત’ એ ન્યાંયાંશનું પણ ઉદાહરણ સંભવે છે. આથી અમે વિષ્ઠિરી । એવું અસાધારણ ‘ગતિ’ અંશનું ઉદાહરણ આપ્યું. - ૪. ‘પંચમ્યનવડે કહેલું / નિર્દિષ્ટ હોય તે નામ બ્લ્યુક્ત કહેવાય' એમ ફલિતાર્થ સૂત્રમાં કહેલો છે. હવે પ્રકૃતિપ્રહને સ્વાથિયાન્તાનામપિ પ્રહામ્ (૧/૧) એ ન્યાયથી, પંચમ્યન્તવડે (પન્નુમ્યન્તેન) એમ કહેવાથી, પંચમ્યન્ત શબ્દથી જે સ્વાર્થિક તક્ પ્રત્યય કહેલો છે,તે તસ્ પ્રત્યયાંત પણ અહીં ‘ડબ્લ્યુક્ત’ જાણવો. જેમકે યાર્નqfzખુલ્લું તત: (૫-૩-૧૨૫) સૂત્રમાં ક્રિમાસિંઘનેપુત્સહો: પિત્તસ્ (૭-૨-૮૯) સૂત્રથી તસ્ પ્રત્યયાંત તત: અવું પદ સિદ્ધ થાય છે. આ પણ ૩ સ્મુક્ત જાણવું. આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે જે કર્મથી સૃશ્યમાન - સ્પર્શ કરાતાં એવા કર્તાના અંગને (શરીરને) સુખ ઉત્પન્ન થાય, તે કર્મથી પર આવેલાં ધાતુથી નપુંસકલિંગમાં ‘ભાવ’ અર્થમાં મમ્ પ્રત્યય થાય. જેમકે, પયપાનં સુલમ્, મોતનપોનન સુલમ્ । અહિ યસ્ (દૂધ) અને ઓવન (ભાત) રૂપી કર્મવડે કર્તાના અંગને સુખ થાય છે, માટે તે બે કર્મથી પર રહેલાં પા અને મુગ્ ધાતુથી ગર્ પ્રત્યય થયો છે. અહિ જૂ વગેરે શબ્દો (કર્મ) એ તત: એ પ્રમાણે કહ્યુક્ત હોવાથી આ તિારહ સુલ્તાનામ્॰ (૨/૩૧) ન્યાયથી અવિભક્ત્યત એવા જ પાન રૂપ કૃદન્ત સાથે સ્યુń હ્રતા (૩-૧-૪૯) સૂત્રથી સમાસ થાય છે. આમ મ્યુક્ત હોયને નિત્યસમાસ હોવાથી, અહિ, યસ: પાનકુલમ્ । એ પ્રમાણે વાક્ય ન થાય. જો વિભર્યંત એવા પાન શબ્દની સાથે સમાસ ઈચ્છાય, તો સમાસતદ્ધિતાનાં વૃત્તિવિજ્યેન૦ (૨/૩૨) એ ન્યાયથી (અન્ય સમાસોની જેમ) ક્યારેક વાક્ય પણ થવાનો પ્રસંગ બને જ. (કારણકે ત્યારે નિત્યસમાસ થતો નથી.) (૨/૩૧) પરામર્શ A. અહીં વિભક્યુત્પત્તિની પહેલાં આપ્ પ્રત્યય થવામાં કેટલાક વિદ્વાનો આ પ્રમાણે હેતુનું નિરૂપણ કરે છે. વિષ્ટિરી । વગેરેમાં ર્િ વગેરે કૃદન્ત સાથે વિ વગેરે ગતિસંજ્ઞક શબ્દોનો સમાસ કરવાનો હોય ત્યારે જો વિભશ્ચંત જ રિ, ઋીત વગેરે કૃદન્તોનો સમાસ કરાય, તો હ્રીત વગેરથી સિ વગેરે વિભક્તિ આવતાં પહેલાં જ આવ્ પ્રત્યય થશે. કારણ કે સિ વગેરે વિભક્તિની ઉત્પત્તિ કારક, ૪૦૩ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy