SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકૃપા હિ કેવલં શિષ્ય પરં મંગલમ... પાણી વિના માછલીની તરવાની કોઈ મજાલ નથી અને ગગન વિના પંખીની ઊડવાની કોઈ તાકાત નથી, તો અવિરત ગુરૂકૃપા વિના મંદમતિ એવા મારે પણ આ ગ્રંથ રચવાની કોઈ વિસાત નથી.. I ! | જેની પ્રેરણાથી આ ગ્રન્થ - લેખનનો આરંભ થો અને જેની અવિરત કૃપાદૃષ્ટિથી હું આ ગ્રન્થની પૂર્ણાહુતિ સુધી પહોંચી શક્યો, તેવા હજારો ગુમરાહ યુવાનોના રાહબર, જિનશાસનની દાઝ જેૉના શૈમ રૉમમાં છે, એવા મારા ભવો ચિતાર પૂજયપાદ પંન્યાસપ્રવર ગુરૂમાતા શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના 82 SHCHI આ ગ્રન્થને સાદર સમર્પિત... - 37વલ્લભવિજય = ૪૫ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy