SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩૧. ન્યા. મં.... હોવાથી ગપ્ પ્રત્યયની પહેલાં પ્રાપ્તિ થયે, વા રૂપ થયે, મૈં કારાંતપણાનો આભાવ હોવાથી ક પ્રત્યય ન થાત. (અને તેથી છવી રૂપની સિદ્ધિ ન થાત. પણ આ ન્યાયથી અવિભશ્ચંત એવા જ કૃદન્ત - શબ્દની સાથે સમાસ થવાથી, પહેલાં આપ્ નહિ આવે, અને આથી ઍ કારાંતપણું રહેવાથી નૈ પ્રત્યય થઇ જશે) + પંચમી - શ્ર્ચત્ પ્રત્યયથી કહેલ નામ પણ પૂર્વોક્ત યુક્તિથી કહ્યુક્ત જ કહેવાય. તેના સંબંધી ઉદાહરણ આ પ્રમાણે છે. વિષ ધરતીતિ, વિષધરી વગેરેમાં વિષ अम् + ધર એવી સ્થિતિમાં વિષ શબ્દથી માયુધામ્યિો ધોડઙાવે: (૫-૧-૯૪) સૂત્રમાં આયુધાવિષ્ય: એમ પંચમી ત્ર્યમ્ પ્રત્યયવડે ઉક્ત પણ ‘ચુક્ત' હોવાથી અર્ પ્રત્યયાંત ધર શબ્દની સાથે કહ્યુń ભૂતા (૩-૧-૪૯) સૂત્રથી તત્પુરુષ સમાસ થાય છે. પછી સ્ત્રી અર્થની વિવક્ષામાં નાતેયાન્ત (૨-૪-૫૪) સૂત્રથી ૬ કારાંત શબ્દથી નૈ પ્રત્યય થાય છે. હવે જો વિભ ંત એવા કૃદન્ત સાથે (અર્થાત્ વિભત્યુત્પત્તિ બાદ) સમાસ થાય તો પૂર્વે કહ્યું તેમ સ્ત્રીલિંગ માત્રની અપેક્ષા હોયને પહેલાં ગપ્ પ્રત્યય લાગતાં, ધર શબ્દ મૈં કારાંત ન રહેવાથી ી ન થાત. જ્ઞાપક ઃ- આ ન્યાયનું કારક - અંશમાં કીર્તક જ્ઞાપક છે, ઋીતારાવે: (૨-૪-૪૪) સૂત્રથી અ કારાંત શબ્દથી જૈ પ્રત્યયનું વિધાન કરવું. તે આ રીતે- અહિ “કરણ (કારકવાચક શબ્દ) છે આદિમાં (પૂર્વમાં) જેની એવા જૈત શબ્દથી” (ૐ↑ પ્રત્યય થાય) એમ કહેલું છે. અને ‘કરણ' એ સમાસ થયા વિના આદિ અવયવ બની શકે નહિ. અને આ ન્યાયના અભાવમાં જો વિભકૃત્યંત ઋીત શબ્દ સાથે સમાસ કરાય, તો ત શબ્દ મૈં કારાંત સંભવતો નથી. કેમકે અંતરંગ વિધિ હોવાથી વિભક્તિની ઉત્પત્તિની પહેલાં જ આવ્ પ્રત્યયની પ્રાપ્તિ છે. અને આમ હોવા છતાંય જે ગવન્તાત્ એમ પૂર્વોક્ત સૂત્રમાં કહેલું છે, તે જણાવે છે કે કારકવાચક પદોનો અવિભકૃત્યંત (વિભક્તિ-ઉત્પત્તિની પહેલાં) જ કૃદન્તોની સાથે સમાસ થાય છે. આમ આ ન્યાય વિના અ કારાંત જીત શબ્દથી ક↑ પ્રત્યયનું વિધાન અસંગત બની જતું હોયને, તેવું વિધાન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. ૨. ગતિસંજ્ઞક શબ્દ અને ૩. ઙસ્યુક્ત શબ્દ - અંશમાં તો આ ન્યાયનું જ્ઞાપક विष्किरी, વચ્છÎ । વગેરે પ્રયોગોમાં જૈ નો પ્રતિબંધક (બાધક) આર્ છે, તેનો (પૂર્વોક્ત રીતે પ્રથમ જ પ્રાપ્તિ હોયને) નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. તે આ રીતે - વિષ્ટિરી, છવી । વગેરે રૂપોમાં સ્રીલિંગ - વિવક્ષામાં ૐી પ્રત્યય થવો આચાર્ય ભગવંતને ઇષ્ટ છે, આક્ પ્રત્યય થવો ઈષ્ટ નથી. આમ તે 1 પ્રત્યય ત્યારે જ થાય જો આવુ પ્રત્યય થવા વડે વિષ્ઠિર વગેરે શબ્દોનું અ કારાંતપણું હણાઇ ન જાય. અને જો રિ વગેરે ઉત્તરપદનું વિભક્ત્યંતપણું ઇચ્છાય, તો વિભક્તિ ઉત્પત્તિનો બાધ કરીને અંતરંગ હોવાથી પહેલાં ગપ્ પ્રત્યય જ થવાથી રિ વગેરે કૃદન્તોનું મૈં કારાંતપણું પણ હણાઈ જ જાય, વ્યાઘાત પામી જાય. આમ હોવા છતાં પણ જે આવ્ પ્રત્યયનો નિષેધ કરવા માટે પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાય વડે કૃદન્ત રૂપ ઉત્તરપદના અવિભશ્ચંતપણાનો નિયમ થઇ જશે અને આથી કૃદન્તશબ્દોને વિભક્તિ રહિત રૂપે જ કહેવાથી, ઉત્તરપદથી વિભક્તિ ૪૦૧ = -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy