SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨૭. સ્વો. ન્યા... ૨/૨૮. ન્યા. મ.. ભિન્ન - ભિન્ન સંજ્ઞાઓ કરાય છે. આર્ના ભાવ એ છે કે, એક જ વસ્તુની જે જુદી જુદી સંજ્ઞા કરાય છે, એ તે તે સંજ્ઞાને લઈને જુદાં જુદાં કાર્યની સિદ્ધિ માટે જ હોય છે. જેમકે, વારિ શબ્દમાં એક જ રૂ કારની સ્વરસંશા કરેલી હોવાથી તારીખ / એવા રૂપમાં હૃદ્ધસ્વર'નુ નવા (૧-૩-૩૧) સૂત્રથી ‘’ કારનું તિત્વરૂપ કાર્ય જે ન થયું, તે સૂત્રમાં ‘ગઈશ્વરસ્ય' એમ સ્વરના તિત્વનો નિષેધ કરેલો હોવાના કારણે જ નથી થયું. વળી, રૂ કારની હૃસ્વસંજ્ઞા કરેલી હોવાથી સ્નાડડપથ (૧-૪-૩ર) સૂત્રથી ગામ નો નામ આદેશ થયો. તથા 3 કારની જ સમાન' સંજ્ઞા કરેલી હોવાથી તો નાતિત - : (૧-૪-૪૭) સૂત્રથી રૂ નો દીર્ઘ આદેશ થયો. તેમજ રૂ કારની “નામી સંજ્ઞા કરેલી હોવાથી હે તારે ! હે વારિ ! રૂપમાં નામનો સુવા (૧-૪-૬૧) સૂત્રથી ‘આમંત્ર્ય' અર્થમાં થયેલ પ્રથમ વિભક્તિ પ્રત્યય fજ ના લુફનો વિકલ્પ થયો, ઈત્યાદિ. હવે જો જુદી જુદી સંજ્ઞાના કારણે કરવાને ઈષ્ટ એવા જુદાં જુદાં કાર્યોની સિદ્ધિ ન થાય, તો પછી શા માટે જુદી જુદી સંજ્ઞાઓ કરાય ? અથાત તે જુદી જુદી સંજ્ઞાઓ નિરર્થક જ બની જાય. તેથી પ્રસ્તુતમાં ‘કક્ષાર વ્યતિ' વગેરેમાં કમસંજ્ઞાહેતુક દ્વિતીયા - વિભક્તિનો પ્રયોગ જો ન થાય, કિંતુ સ્પર્ધા હોતે છતે પર - વિધિ હોવાના કારણે કરણસંજ્ઞા થવાથી જો તૃતીયાનો જ પ્રયોગ થાય, તો સરળ (૨-૨-૧૯) સૂત્રથી વુિં ધાતુના કરણની સર્વત્ર કર્મ અને કરણ એવી બે સંજ્ઞાઓ શા માટે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી કરે ? અર્થાત ન જ કરે. છતાં ય જે નિત્ય એવી બે સંજ્ઞાઓનું વિધાન કરેલું છે, તેથી જણાય છે કે, કરણસંજ્ઞાહેતુક તૃતીયાવિભક્તિની જેમ એકવાર અક્ષર વ્યક્તિ / એ પ્રમાણે કર્મસંજ્ઞાહેતુક દ્વિતીયાવિભક્તિ પણ થાય જ. પણ અર્થે પર: / એ પરિભાષાને લઈને પ્રાપ્ત પણ) કરણસંજ્ઞાહેતુક તૃતીયાવડે દ્વિતીયાનો બાધ ન થાય. કારણકે કર્મસંજ્ઞાના વિધાનનું દ્વિતીયાવિભક્તિ થવી એ જ મુખ્ય પ્રયોજન (કાર્યી છે. અથત કમદિ સંજ્ઞા કરવાનું પ્રયોજન/ ફળ દ્વિતીયાદિ વિભક્તિ થવી એજ છે. આથી ‘કર્મ સંજ્ઞાનો બાધ ન થાય” એમ કહેવાને બદલે દ્વિતીયાનો બાધ ન થાય એમ કહ્યું. (આ પ્રમાણે પ્રતિ શબ્દનો “વીસ” અર્થ છોડીને “લક્ષણ” અર્થ કરવા દ્વારા વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ તિજા. એ ન્યાયની સરળ વ્યાખ્યા કરવાનો પ્રયાસ આદર્યો છે.) (૨/૨૭) '૮૬. સાપેક્ષમસમર્થમ્ ૨/૨૮ ] ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- જે પદ બીજા પદને સાપેક્ષ હોય અર્થાત અન્યપદની આકાંક્ષાવાળું હોય, તે સાપેક્ષ પદ કહેવાય. આવું સાપેક્ષ પદ એ સમાસાદિ પદવિધિને પ્રાપ્ત કરવા સમર્થ બનતું નથી. (અર્થાત્ તેવા પદનો સમાસ ન થાય.) ઉદાહરણ :- શ્રદ્ધસ્થ રા: પુરુષઃ | અહિ પદ્યન્ત રાગનું શબ્દ એ પોતાના વિશેષણભૂત જયન્ત દ્ધ શબ્દને સાપેક્ષ હોવાથી રોગનું શબ્દનો પુરુષ શબ્દ સાથે સમાસ થતો નથી. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રતિભાસક = જ્ઞાપક છે, આવા સ્થાનોમાં સમાસાદિનો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. અર્થાત્ આવા પ્રયોગોમાં સમાસ ઈષ્ટ નથી, અને તેમ છતાં જે = ૩૭૭ == =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy