SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨૬. પરામર્શ... ર/૨૭. ન્યા. મં.... ઉત્તરપદ પર છતાં કહેલું છે. અને અહિ તો પૂર્વપદની સામે – એવો શબ્દ છે. અને તે કોઈ ઉત્તરપદ નથી. સમાધાન :- સાચી વાત છે, પરંતુ અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી ત્ર એવો અવયવ પણ દ્ર એવા અખંડ શબ્દરૂપે જ કહેવાશે. જેમકે, ગુખાનાક્ષા / વગેરે રૂપોમાં શબ્દથી fશન પ્રત્યય થયે અને સન્યસ્વરા (૭-૪-૪૩) સૂત્રથી મુખ૬ ના ટુ નો લુક થયે છતે મુર્ખ એવા અવયવનો પણ યુઝ શબ્દરૂપે વ્યવહાર થવાથી દુખતો . (૨-૧-૬) સૂત્રથી જ કારનો ના આદેશ થયેલો છે, તેમ અહિ પણ ૪ નો રૂદ્ર રૂપે વ્યવહાર થવાથી ના આદેશની પ્રાપ્તિ થયે ગાનન્દ્રો / થશે. આ પ્રમાણે આગળ પણ અન્ન એવા અવયવમાં પૂર્વપદત્વનો ઉપચાર, તથા અન્યત્ર પણ આ પ્રમાણે યથાસંભવ શંકા - સમાધાન સ્વયં ચિંતવવા યોગ્ય છે. (૨/૨૬) | પરામર્શ A. Z: પાન્તાત્રાળદ્રૌત્ (૭-૪-૫) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં એવી શંકા ઉઠાવી છે કે, તૈયાર:, સૌવશ્વ: | આદિ રૂપોમાં (આદિથી સૌવશ્વ: વગેરેમાં) (વિ + આવરી =) વ્યાકરણ આદિ શબ્દની સિદ્ધિ કાળે જ વિ અને ટુ વગેરેના સ્વરનું ક્રમશઃ યત્વ, વત્વ થઈ જવાથી વર્ણ અને ૩ વર્ણની વૃદ્ધિની પ્રાપ્તિ શી રીતે કહેવાય? (આથી વૃદ્ધિપ્રાપ્તૌ સત્યાન્ એવો અધિકાર શી રીતે ઘટે ?) આનું સમાધાન આ પ્રમાણે કરેલું છે ? સમાધાન :- સાચી વાત છે, માતો નેવીચ (૭-૪-૨૯) સૂત્રમાં જ્ઞાપન કરાશે કે, પૂર્વોત્તરપૂર્વે કૃતે તત: વિર્યમ્ ! પહેલાં પૂર્વપદ - ઉત્તરપદ સંબંધી અન્ય કાર્ય કરવું, અને પછી જ સંધિરૂપ કાર્ય કરવું. આમ આ ન્યાયથી (બહિરંગ એવું પણ) વૃદ્ધિ રૂપ પૂર્વપદનું કાર્ય કરાયા બાદ જ એ ત્વ, વે ત રૂપ સંધિકાર્ય કરાશે. આ પ્રમાણે વૃદ્ધિની પ્રાપ્તિ છે જ. માટે વૃદ્ધિપ્રાણી સત્યાન્ એવા અધિકારનું અનુવર્તન સંગત જ છે. આમ આવા અધિકારનું અનુવર્તન આ ન્યાયથી જ ન્યાસમાં સંગત – સાર્થક ઠરાવેલું હોયને વૃદ્ધિ પ્રાપ્ત સત્યમ્ - અધિકારનું અનુવર્તન એ આ ન્યાયના પૂર્વાશનું જ્ઞાપક બને છે. સમાધાન આપતાં શબ્દો આ પ્રમાણે છે - સત્યમ્ | માતો નેવUTય (૭-૪-૨૯) રૂત્યત્ર જ્ઞાવિષ્યને - પૂર્વોત્તરપાળે તે તત: સચિશ્નાર્થતિ વૃદ્ધિરૂપે પૂર્વપાર્થે ઉક્ત યહૂતિ વૃદ્ધિપ્રતિઃ | આ શબ્દોને આધારે જ વૃત્તિકારશ્રી હેમહંસગણિજીએ ન્યાયના પ્રથમાંશનું જ્ઞાપક બતાવ્યું હોય, તેમ જણાય છે. (૨/૨૬) ૮૪. સંજ્ઞા ન સંજ્ઞાન્તરવાથal || ૨/૨૭ || ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ:- વ્યાકરણશાસ્ત્રમાં એક સંજ્ઞા (નામ,અભિધાન) એ બીજી સંજ્ઞાનો બાધ કરનારી (વિરાધી) બનતી નથી. * પ્રયોજન - અહિ પ્રયોજન સાક્ષાત્ આપેલું નથી. છતાંય જે ઠેકાણે અનેક સંજ્ઞાઓ થતી હોય ત્યાં પરત્વાદિ - હેતુક સંભવિત બાધ્યબાધકભાવનો નિષેધ જણાવવા માટે આ ન્યાય છે, ૩૭૩
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy