SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨૫. ન્યા. મં..... કરવાને સમર્થ બનશે નહિ. અને તેથી નૌ વગેરે આગમ થયે અને મા આદેશ થયે, વાનીવ—તે, નારિનતિ । વગેરે અનિષ્ટ રૂપો થઈ જશે, એવી શંકાથી જ અન્યાà: એમ જૈ વગેરે આગમવાળા ધાતુઓનું વર્જન કરેલું છે. આમ આ ન્યાય વિના અન્યાયેઃ એવું વર્ઝન વ્યર્થ બની જતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાયનું અનિત્યત્વ પ્રતિભાસિત થતું (જણાતું) નથી. (૨/૨૪) ८२. कृतेऽन्यस्मिन् धातुप्रत्ययकार्ये पश्चाद्वृद्धिस्तद्वाध्योऽट् च ॥ २ / २५ ॥ ન્યાચાર્થ મંજૂષા ન્યાયાર્થ :- પહેલાં ધાતુ અને પ્રત્યયસંબંધી અન્ય તમામ કાર્યો કરવા, પછી જ વૃદ્ધિ અને વૃદ્ધિથી બાધ્ય એવો ર્ - આગમ કરવો. અહિ વૃદ્ધિઃ એમ સામાન્યથી કહેલું હોવા છતાંય, અર્ આગમનો બાધ કરનારી સ્વરાવેસ્તાસુ (૪-૪-૩૧) સૂત્રથી વિહિત જ વૃદ્ધિનું ગ્રહણ કરવું. અન્યથા = એટલે કે આ સિવાયની વૃદ્ધિનું ગ્રહણું કરવામાં તયા (વૃચા) વાધ્ય તિ, તદ્નાધ્ય: । એવું અદ્ આગમનું વિશેષણ સંગત નહિ થાય. (કારણકે અત્ નો બાધ કરનારી આ સિવાય બીજી કોઇ વૃદ્ધિ જ . નથી. આથી તાધ્યોડર્ વચનની સાર્થકતા માટે અત્ આગમનો બાધ કરનારી સ્વર વેસ્તાપુ (૪-૪-૩૧) સૂત્રથી વિહિત વૃદ્ધિ છે, તે જ લેવી.) પ્રયોજન :- વલવન્નિત્યમનિત્યાત્ (૧/૪૧), અન્તર વદિ૬ાત્ (૨/૪૨) વગેરે ન્યાયોનો અપવાદ આ ન્યાય છે. આથી તે ન્યાયોના આવતા અતિપ્રસંગનું વારણ કરવા માટે આ ન્યાય છે. (આ પ્રમાંણે આ ન્યાયના બે અંશ થાય. (૧) વૃદ્ધિવિધિ અને (૨) ર્ આગવિવિધ. તેમાં -) ઉદાહરણ :- (૧) વૃદ્ધિ - સંબંધી - ૠ નૌ, ૠ ગ.૨. ધાતુનું હ્યસ્તની અન્ પ્રત્યય પર છતાં યઃ । રૂપ થાય છે. (આમાં ૠ ધાતુથી બન્ પ્રત્યય પ૨ છતાં પહેલાં હવ: શિતિ (૪-૧-૧૨) સૂત્રથી દ્વિત્વ થયે ઋ ૠ + અન્, પછી પટ્ટમાાઽમિ: (૪-૧-૫૮) થી પૂર્વના નો રૂં થયે, ૠ + અન્, યુવતનક્ષપશ્ચત: (૪-૨-૯૩) થી મન્ પ્રત્યયનો પુસ્ આદેશ થયે, મ + પુસ્, પછી પુસ્તૌ -(૪-૩-૩) સૂત્રથી ગુણ થયે તથા પૂર્વસ્વાલ્વે સ્વરે યોયુિત્ (૪-૧-૩૭) થી રૂ નો ડ્યૂ થયે, ઞર્ + પુસ્ (સ્)સ્થિતિમાં સ્વવેસ્તાપુ (૪-૪-૩૧) સૂત્રથી વૃદ્ધિની * * પૂર્વે મુદ્રિત પુસ્તકમાં સ્વોપજ્ઞન્યાસમાં યહ : । રૂપની સાધનિકા બતાવી છે. તેમાં રૂર્ + પુર્ એવી સ્થિતિમાં દ્વિત્યાદિ થયા બાદ પૂર્વના રૂ કાર અંશનો થાતોવિળોવળચેયુ (૨-૧-૫૦) સૂત્રથી ય્ આદેશ કહેલો છે, તે યોગ્ય નથી. કારણકે પૂર્વોક્ત સ્થળે હૈં ની પરમાં સ્વરાદિ પ્રત્યય જ નથી. માટે અહીં પૂર્વસ્વાલ્વે સ્વરે થોરિયુક્ (૪-૧-૩૭) સૂત્રથી જ દ્વિત્વ થયે પૂર્વના રૂ નો અસ્વ સ્વર પર છતાં વ્ થયેલો જાણવો. ૩૬૫
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy