SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨૧. ન્યા. મં.... (૭૮. શ્રુતાનુમિતયોઃ શ્રૌતો વિધર્વત્નીયાન // ૨/૨? | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- શ્રુત અને અનુમિત એ બે સંબંધી વિધિઓમાં શ્રુત સંબંધી વિધિ બળવાન છે. આનો વિશેષાર્થ આ પ્રમાણે છે. શ્રત = એટલે જે અર્થ સૂત્રમાં સાક્ષાત્ શબ્દના ગ્રહણ પૂર્વક કહેલો હોય તે વિધિ શ્રુત કહેવાય. અને જે અર્થ પારિભાષાવડે આરોપિત (પ્રાપ્ત) હોય અથવા પૂર્વસૂત્રથી અનુવર્તતાં અધિકારાદિથી આરોપિત હોય તે અનુમિત કહેવાય. “કૃતામિતયો' અહિ સંબંધ અર્થમાં ષષ્ઠી છે. અને વિધ્યો: પદ અહિ શેષ છે. અને તેમાં નિર્ધારણ અર્થમાં ષષ્ઠી છે. તેથી કૃતાચાડવં તિ, સચેરમ્ (૬-૬-૧૬૦) સૂત્રથી સન્ પ્રત્યય થતાં શ્રૌત એવું રૂપ થાય છે. અને આથી આ પ્રમાણે અર્થ ફલિત થાય - શ્રત પદાર્થ સંબંધી અને અનુમિતાર્થ સંબંધી એ બે વિધિ (કાય) નો સંભવ હોય ત્યારે તે બે વિધિઓમાં શ્રુત (અર્થ) સંબંધી વિધિ બળવાન છે, આથી તે જ વિધિ કરાય છે, પ્રયોજન :- ટીકામાં સાક્ષાત્ પ્રયોજન કહેલું નથી. તો પણ આ પ્રમાણે પ્રયોજન કહી શકાય કે આ ન્યાય શ્રતવિધિની બળવત્તા જણાવવા માટે છે. અથવા વિશેષણમા: (૭-૪-૧૧૩), નેવ: સર્વસ્ય (૭-૪-૧૦૭) એ પરિભાષાના અપવાદ રૂપે આ ન્યાય જાણવ. અર્થાત્ તે સૂત્રના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. આ પ્રમાણે આગળ કહેવાતાં બળાબળોક્તિવાળા ન્યાયોમાં પણ પ્રયોજન વિચારી લેવું. - ઉદાહરણ :- ઋતાં વિદ તીર (૪-૪-૧૧૬) સૂત્રથી ઝૂ તૈનતરાયોઃ I એ તૂ ધાતુથી વત પ્રત્યય આવતાં 28 નો રૂર્ થાય, પછી વાનમ:(૨-૧-૬૩)થી રૂ નો દીર્ઘ, નો ન અને તે નો ન થયે, તીર્થમ્ | રૂપ થાય છે. અહિ મૃત એવો જે 2 કાર છે, તેનો જ પૂર્વોક્ત સૂત્રથી રૂ આદેશ થાય છે, પણ અનેરુવ: સર્વસ્ય (૭-૪-૧૦૭) એ પરિભાષાથી અનેકવણવાળો (3) આદેશ સર્વનો થવો પ્રાપ્ત હોવા છતાંય, તે અનુમતિ અર્થ હોયને (આ ન્યાયથી નિર્બળ હોવાથી) સર્વનો - ડૂ એવા 2 કારાન્ત ધાતુનો રૂર્ આદેશ ન થાય. કારણકે ત્રઢતામ્ એ ૬ કારાંત ધાતુનું વિશેષણ હોવાથી વિશેષણમન્તઃ (૭-૪-૧૧૩) એ પરિભાષાથી (ઋક્તત્વ) કારાંતપણું અર્થ આરોપિત હોવાથી અનુમિત કહેવાય છે. તેથી અનુમિત એવો – કારતસંબંધી વિધિ નિર્બળ હોયને કારતો નથી. પણ તમ્ એવા સાક્ષાત્ નિર્દેશવડે 2 નું જ ગ્રહણ થાય છે. પ્રશ્ન :- ૐ કારાંત સંબંધી વિધિ શું છે, કે જેનો આ ન્યાયથી નિષેધ કરાય છે ? જવાબ :- વ: સર્વશ્ચ (૭-૪-૧૦૭) એ પરિભાષાથી અનેકવર્ણવાળો આદેશ સર્વ(સ્થાનિ) નો થાય છે. અહિ પણ રૂર્ આદેશ એ અનેકવર્ણવાળો હોવાથી આ પરિભાષાથી = ૩૫૭
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy