SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપર્શન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ૬૮. સ્વીમવ્યવધાવિ / ૨ / ૧૭ || ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ - સ્વાંગ = પોતાનું જે અંગ - બેવડાયેલ (દ્વિરુક્ત) ધાતુ અવયવાદિ', એ પોતાના અંગી = અવયવી એવા ધાતુ વગેરેનું કાર્ય કરવામાં વ્યવધાન કરવાથી) વ્યાઘાત = પ્રતિબંધ ન કરે. પ્રયોજન - સ્વાંગ– (પોતાના અંગ - અવયવ) નું આ જ ફળ છે કે, તે પોતાના અંગી (અવયવી) ધાતુ વગેરેના કાર્યનો વ્યાઘાત ન કરે, એમ જણાવવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- સંવર | અહિ સમ્ + 9 એવી સ્થિતિમાં અંતરંગ કાર્ય હોવાથી પહેલાં સપૂ. 1: સત્ (૪-૪-૯૧) સૂત્રથી સત્ આગમ થાય છે. અને પછી તેના પોતાના) અવસરની પ્રાપ્તિ થવાથી સટિ સમ: (૧-૩-૧૨) અને સુ (૧-૩-૧૩) એ બે સૂત્રોનો બાધ કરીને પરવિધિ હોવાથી તથા નિત્યવિધિ હોવાથી અને ધાતુમાત્રને જ આશ્રિત હોયને અંતરંગવિધિ હોવાથી પરીક્ષા વિભક્તિનો પર્ પ્રત્યય થયે છતે (સન્ + કૃ + અર્ સ્થિતિમાં) સદાશ્રિત = છત્ પ્રત્યયાશ્રિત દ્વિવાદિ કરાયે છતે, સ વ એવી સ્થિતિ થાય છે. અને ત્યારે આ ન્યાયના બળથી દ્વિત્વથી થયેલ એ ધાતુનું સ્વાંગ હોવાથી દ્વિરુક્ત ર થી સન્ ઉપસર્ગ અને કૃ ધાતુ વચ્ચે વ્યવધાન થતું નથી. આથી નિમિતા પાવે. (૨/૨૯) એ ન્યાયથી ના વ્યવધાન વડે સત્ આગમની નિવૃત્તિ પ્રાપ્ત હતી તે ન થઈ. કહેવાનો આશય એ છે કે સમ્ ઉપસર્ગ અને 3 ધાતુનું અનંતરપણું જ સત્ આગમરૂપ કાર્યનું નિમિત્ત છે. અને તેથી દ્વિત થાય છે ત્યારે સમ્ અને 9 ધાતુ વચ્ચે દ્વિવથી (દ્વિતજન્ય અંશથી) વ્યવધાન સ્વીકારાય તો સમ્ અને કૃ ધાતુ વચ્ચે અનન્તરપણું (નિમિત્ત) જ ન રહેવાથી (તેનાથી થયેલ નૈમિત્તિક કાર્ય) સન્ આગમ થયેલો હોય તો પણ તેની નિવૃત્તિ જ પ્રાપ્ત થાય છે. પણ દ્વિરુક્ત રૂપ ધાતુના સ્વાંગવડે આ ન્યાયથી વ્યવધાન ન થવાથી સમ્ અને કૃ ધાતુનું અનંતરપણું હણાતું નથી. માટે તેનાથી થયેલ રસત્ આગમની નિવૃત્તિ ન થાય. જ્ઞાપક :- આ ન્યાયનું પ્રમાપક = જ્ઞાપક છે - ને વા (૨-૩-૭૯) સૂત્રને પ્રિન્ટેડથૉડૉ . પરંતુ વા (૨-૩-૮૧) સૂત્રની પછી અનંતરમાં નહિ મુકવા દ્વારા "ત્વેિડ' અર્થનું અનુવર્તન કર્યા વિના જ દ્રા (૨-૩-૭૯) સૂત્રમાં ા વગેરે ધાતુઓનો સામાન્યથી નિર્દેશ કરવો. તે આ રીતે - , પૂર્વક નિ ઉપસર્ગના નું – પ્રણપત | વગેરે રૂપોની જેમ દ્વિત્વવાળા પ્રણપતિ વગેરે રૂપોમાં પણ ઈષ્ટ છે. અને તે દ્ધિત્વવાળાં રૂપોમાં છત્વ ની સિદ્ધિ ત્યારે જ થાય, જો ને તા . (૨-૩-૭૯) એ સૂત્રને પ્રિન્ટેડગબ્લેડ (ર-૮૧) સૂત્રની અનંતર મુકવામાં આવે, અને તેમાં હિન્દુfપ અર્થનું અનુવર્તન કરવામાં આવે. આ રીતે જ, ૩૨૪
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy