SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. ન્યા. મં... શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ આ તુરીય સ્વરભાગના વ્યવધાનની વિવક્ષા કરેલી નથી. શી રીતે ? તેનો જવાબ છે – રમૂજીકઃ તયા ૨ (૪-૨-૬૯) સૂત્રની બૃહદ્રવૃત્તિમાં આ પ્રમાણે કહેલું છે કે, કૃત, કૃતવાન / રૂપોમાં 8 કારના એકદેશભૂત (મધ્યસ્થી ૪ નો - ર કાર વર્ણના ગ્રહણથી ગ્રહણ ન થવાથી - રમૂજી (૪-૧-૬૯) સૂત્રથી પ્રાપ્ત ૪ પ્રત્યયના ત નો જ આદેશ ન થાય. અથવા ૪ થી પર રહેલાં સ્વરભાગવડે વ્યવધાન થવાથી 7 ના 7 નો ન આદેશ ન થાય. આમ મૂળગ્રંથકાર સૂરિજીએ પણ પ્રથમ હેતુનું ઉદ્દભાવન કરવાના સમયે સ્વરભાગના વ્યવધાનની વિવક્ષા ન કરી. આથી અમે પણ અહીં (પ્રથમ અભિપ્રાયનો આદર કરીને) વ્યવધાનની અવિવક્ષા કરવાથી, 8 મધ્યસ્થ ર ના અગ્રણરૂપ હેતુનું ઉદ્દભાવને કરીને 7 ના 2 નું નહિ થવાનું કહેવા દ્વારા પ્રકૃત ન્યાયની અનિત્યતા પ્રગટ કરેલી છે, એમ સમજવું. (૨/૮) '૬૬. તન્મધ્યપતિતસ્તોન ગૃહ્યસ્ત / ૨ / ૧ || ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- જે તન્મધ્યપતિત હોય અર્થાત્ ધાત્વાદિની મધ્યમાં આવી પડેલ વર્ણ હોય, તેનું ધાતુ વગેરેનું ગ્રહણ થવાથી, ગ્રહણ થઈ જાય છે. ધાતુ વગેરેમાં સ્ના (ના) વગેરે એક કે અનેક પ્રત્યયોનો અંતઃપાત થાય તો પણ ધાતુ વગેરેનું કાર્ય જે પ્રમાણે કહેલું હોય તે મુજબ થાય જ, એમ ભાવ છે. પ્રયોજન :- આ રીતે પ્રત્યયનો અંતપાત થવામાં ધાતુના ખંડિતપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને તેથી ઘડાનો નાશ થવા દ્વારા કપાલ (ઠીકરા) રૂપે બનેલાં તે ઘટનું જે જલાહરણ (જલધારણ) વગેરે કાર્ય છે, તેની પ્રાપ્તિ થતી નથી. તેમ ખંડિત થયેલાં ધાતુનું પણ કાર્ય અપ્રાપ્ત બની જતું હોયને તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. ઉદાહરણ :- એક વર્ણના અંતઃપાતનું ઉદા. આ પ્રમાણે છે - | અહિ સબંઘી વાળે ! એ ધું ગ૭. ધાતુથી ધ૯િ ગણનો સ્ત્ર પ્રત્યય આવતાં ૨ + ૦ + 1 + ણ્ + ૬ એવી સ્થિતિમાં ધુ ધાતુને અખંડિત માનીને તેની પૂર્વમાં અત્ ધાતોતિચાં વાડમાડા (૪-૪-૨૯) સૂત્રથી ધુ ધાતુની પૂર્વમાં સત્ આગમ સિદ્ધ થયો. - અનેકવર્ણના અંતઃપાતનું ઉદા. :- અતૃપેક્ તૃહ હિંસીયામ્ ! એ તૃ૬ ગ.૭, ધાતુથી પ્રત્યય અને તૃ: નાવીન્ (૪-૩-૬૨) સૂત્રથી ત્ આગમ થયે (+ + 1 + $ + ૬ + ૬ સ્થિતિ થયે) તૃ૬ ધાતુને અખંડિત માનીને પૂર્વમાં ન આગમ સિદ્ધ થયો. શંકા :- આવા સ્થળે મટું આગમરૂપ વિધિ જ પહેલાં કરી દેવો જોઈએ. એટલે અત્ | વગેરેની સિદ્ધિ થઈ જ જશે. માટે આ ન્યાયની જરૂર જ ક્યાં છે ? - ' સમાધાન :- ના, અત્ આગમ પહેલાં કરી શકાય નહિ. શ્રુતેડમિન્ ધાતુપ્રત્યયા પાદ્ધિાપ્યોડમ્ ૨ (૨/૨૫) (પહેલાં ધાતુ અને પ્રત્યય સંબંધી અન્ય કાર્યો કરીને પછી વૃદ્ધિ = ૩૧૫ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy