SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જ્ઞાપક :- આ ન્યાયની સ્થાપના (સિદ્ધિ) કરનાર અર્થાત્ જ્ઞાપક છે, શાહન: ધ્યેfધગરિ (૪-૨-૮૪) સૂત્રમાં અતિ ગણના ધાતુના ગ્રહણની સિદ્ધિ માટે શાસ્ અને હમ્ ધાતુના સાહચર્યના બળનો ઉપયોગ કરવો. આ સાહચર્યના બળનો ઉપયોગ - સી અત્યાદાનવોશ મતિ / તે ! ગ.વ. અને મસૂત્ પળે મતિ . ગ .૪ એ બે મરિ ભિન્ન ધાતુના ગ્રહણનો પ્રસંગ ઉભો ન થાય, તે માટે કરેલો છે. આમ આ ન્યાયથી જ બનવરિ પૂર્વોક્ત બે ધાતુના ગ્રહણની પ્રાપ્તિનો પ્રસંગ હોયને, તેનો નિષેધ કરવા લીધેલું પૂર્વોક્ત સાહચર્યનું બળ ઘટતું હોયને તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય અપ્રુવ - અનિત્ય હોવાથી ત્રીપ્રાધાત્રીનુવૉર્વા (૪-૨-૭૬) સૂત્રમાં અનદાદિ એવા વાઢિ ગણના 28 ધાતુની જેમ માઃિ ગણના 28 ધાતુનું પણ ગ્રહણ કરેલું છે. (૨/૩) ६१. प्राकरणिकाऽप्राकरणिकयोः प्राकरणिकस्यैव ॥ २ / ४ ॥ | ન્યાયાઈ ) ન્યાયાર્થ - સ્વપ્રકરણોક્ત અને અન્ય પ્રકરણોક્ત પ્રત્યયાદિનું ગ્રહણ સંભવતું હોય ત્યાં સ્વપ્રકરણોક્ત પ્રત્યયાદિનું જ ગ્રહણ કરવું, એમ સામાન્યાર્થ છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. પ્રકરણ એટલે અધિકાર. અરણેન વધારેખ વરતીતિ એમ વાક્ય થયે, વતિ (૬-૪-૧૧) સૂત્રથી રૂ પ્રત્યય લાગતાં પ્રાણ શબ્દ બને છે. પ્રકરણ વડે એટલે કે સ્વ અધિકારવડે જે કહેલું હોય, તે પ્રાકરણિક = એટલે સ્વ - અધિકારોક્ત પ્રત્યયાદિ. સ્વભિન્ન - અધિકારમાં એટલે કે અન્ય અધિકારમાં કહેલ પ્રત્યય વગેરે વિવક્ષિત પ્રત્યયની અપેક્ષાએ અપ્રાકરણિક કહેવાય. (ટૂંકમાં, સમાનપ્રકરણોક્ત પ્રત્યયાદિ એ પરસ્પર પ્રાકરણિક કહેવાય અને અસમાન પ્રકરણોક્ત પ્રત્યયાદિ એ પરસ્પર અપ્રાકરણિક કહેવાય.) આ બેય પ્રાકરણિક અને અપ્રાકરણિક પ્રત્યયાદિનું ગ્રહણ સંભવતું હોય, ત્યાં પ્રાકરણિક જ = સ્વાધિકારોક્ત જ પ્રત્યયાદિનું ગ્રહણ કરવું, પણ અપ્રાકરણિક = ભિન્ન અધિકારોક્ત પ્રત્યયાદિનું ગ્રહણ ન કરવું. પ્રયોજન - પૂર્વવત્ જાણવું. અર્થાત્ ઉભયના ગ્રહણની પ્રાપ્તિ હોતે છતે એકના જ ગ્રહણની વ્યવસ્થા કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- ડ્રગ રૂત: (૨-૪-૭૧) એ ને પ્રત્યયનું વિધાન કરનાર સૂત્રમાં યુગો ડાયન વા (૨-૪-૬૭) સૂત્રથી પ્રારબ્ધ "તદ્ધિત"નો અધિકાર આવે છે. માટે એ સૂત્રથી તદ્ધિતનો જ રૂમ્ પ્રત્યય લેવાય, પણ પ્રશ્નારાને વેન્ (૫-૩-૧૧૯) એ કૃત્મકરણોક્ત – પ્રત્યય ન લેવાય. તેથી સુમેન નિવૃત્તા રૂતિ સુમારિન્ (૬-૪-૮૫) સૂત્રથી તદ્ધિત ફર્ પ્રત્યય લાગતાં ૨૯૮
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy