SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ઉલકાર - ૨ (વ્યાર સૂત્રો - ૫) હવે સ્વયં વૃત્તિકાર શ્રી હેમહંસગણિજી સંગ્રહીત (૬૫) ન્યાયોનું વિવરણ (બ્રહવૃત્તિ) કરે છે. ૧૮. પ્રતિપ્રદો સ્વાર્થપ્રત્યયાત્તાનામણિ પ્રદામ્ / ૨/૧ // ચારાર્થ મંજૂષા ન્યાયાર્થ - અહિ થપ્રત્યયાતનામ્ પદોત્તર પ્રવૃતીનાનું પદ ઉમેરવું. કેવળ પ્રકૃતિનું ગ્રહણ થયે સ્વાર્થિક પ્રત્યયાત્ત પ્રકૃતિનું પણ ગ્રહણ કરવું, એમ ન્યાયનો અર્થ છે. પ્રકૃતિ ધાતુરૂપ અને નામરૂપ એમ બે ય રીતે સંભવે છે. આ પ્રવૃતિઓ કેવળ (શુદ્ધ). રૂપે અને સ્વાર્થિક પ્રત્યયાંતરૂપે પણ હોયને તે બે વચ્ચે ઘણો શાબ્દિક ભેદ છે. તેથી શાબ્દિક ભેદને લીધે કોઈ એકનું વિધાન કરવામાં અન્યનું ગ્રહણ પ્રાપ્ત નથી. આથી બેયના ગ્રહણની પ્રાપ્તિ કરવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું. આ પ્રમાણે આ ન્યાયનું ઉદાહરણ બે પ્રકારે થશે. (૧) ધાતુરૂપ પ્રકૃતિ સંબંધી અને (૨) નામરૂપ પ્રકૃતિ સંબંધી તેમાં - . (૧) ધાતુરૂપ પ્રકૃતિનું ઉદાહરણ :- આ પ્રમાણે છે. વિનિવિદ્યુતપs vળવ્યક્ટ્રો (૨-૨-૧૬) આ સૂત્રમાં પણ એમ કહેવાથી કેવળ શુદ્ધ પણ્ ધાતુના જ ગ્રહણની જો કે પ્રાપ્તિ છે, તો પણ આ ન્યાયથી અપીધુપવિચ્છિાધિપરિચય: (૪-૩-૧) થી થતાં સ્વાર્થિક માય પ્રત્યયાન્ત પ ધાતુનું પણ ગ્રહણ થશે. અને તેથી શતસ્ય શત વા અપાઈ | વગેરે પ્રયોગોની જેમ સતી સંત વી -પથીત | વગેરે પ્રયોગોમાં પણ વિનિમેવદ્યુત (૨-૨-૧૬) સૂત્રથી ૫ ધાતુનું જે શત રૂપ વ્યાપ્ય (કર્મ) છે, તેની વિકલ્પ કર્મ – સંજ્ઞા સિદ્ધ થઈ. અને તેથી બે ય ઠેકાણે વ્યાપ્ય એવા સંત ની કર્મ સંજ્ઞાનો અભાવ થવામાં ષષ્ઠી, અને કર્મ સંજ્ઞાના સદૂભાવપક્ષે દ્વિતીયા, એમ બેય વિભફત્યંત પ્રયોગની પ્રાપ્તિ થઈ. (૨) નામરૂપ પ્રકૃતિનું ઉદાહરણ :- પ્રામદ્ પરસ્મિન્ડેશે વસતિ વગેરેમાં કેવળ પર શબ્દના યોગમાં જેમ પ્રકૃત્યપાર્થવિન્દ્રિહિરાવતી: (૨-૨-૭૫) સૂત્રથી કિ = શબ્દના યોગમાં વિહિત ગ્રામ શબ્દથી પંચમી - વિભક્તિ થઈ, તેમ પર લિશિ તિ, પરીવરાત્ તાત્ (૭-૨-૧૧૬) સૂત્રથી વિહિત સ્વાર્થિક તાત્ પ્રત્યયાત્ત એવા પર શબ્દના યોગમાં પણ પ્રામ પરતા રે વસતિ | વગેરેમાં ગ્રામ શબ્દથી પૂર્વોક્ત સૂત્રથી દિફ – શબ્દના યોગ નિમિત્તક થતી પંચમી - વિભક્તિ સિદ્ધ થઈ. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, નિયમ માટે સર્વાઃિ ગણમાં ડુતર - ડુતમ પ્રત્યયોનું ગ્રહણ. તે આ રીતે - ડતર, તમ પ્રત્યયોના ગ્રહણ પાછળ એવો આશય છે કે - હેતર અને હતમ એ પ્રત્યયો છે, અને કેવળ પ્રત્યયોનો (સઃ ઐસ્માતો (૧-૪-૭) સૂત્રમાં આપેલ) ૨૯૦ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy