SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. પ્રશ્ન :- લુપ્ત એવા પણ સિન્ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ થવાથી આદિ વ નો ચતુર્થ - આદેશ કરી શકાશે ? જ્વાબ :- ના, ચતુર્થ આદેશરૂપવિધિ એ એ કારાદિ પ્રત્યયને આશ્રિત હોવાથી વર્ણવિધિ છે. આથી તે કરવામાં સ્થાનીવાડવવિધ (૭-૪-૧૦૯) સૂત્રમાં નિષેધ કરેલો હોવાથી લુપ્ત સિગ્ન નો સ્થાનિવર્ભાવ થતો નથી. તથા (અદર્શનનું બીજું ઉદાહરણ) ૪ સુરઉં તત્ર તિકતીતિ, પ્રત્યય પર આવતાં સંસ્થા: ! કોઈ - સુખમાં રહેનાર (સુખી) માણસ. અહીં થા ધાતુના મા નો ચંડપ (૪-૩-૯૭) સૂત્રથી હું આદેશ ન થાય, કારણકે આ ન્યાયથી |િ પ્રત્યયનું અદર્શન (લુફ) સર્વ કાર્યથી પહેલાં થાય છે. અને તે પૂર્વોક્ત છું – કરનારા સૂત્રમાં ન શબ્દનું ગ્રહણ સાક્ષાત્ વ્યંજનરૂપ નિમિત્તને જણાવવા માટે કરેલું છે. એટલે લુપ્ત fa૫ પ્રત્યય નિમિત્તક મા નો { આદેશ ન થાય. જ્ઞાપક :- આ ન્યાયનું સ્ફાતિદ = જ્ઞાપક છે, સસ્ત: fસ (૪-૩-૯૨) સૂત્રમાં f એ પ્રમાણે સપ્તમીની ‘વિષય સપ્તમી' રૂપે વ્યાખ્યા કરવી. તે આ રીતે - જો સિ એ પ્રમાણે અહિ નિમિત્ત - સપ્તમીનું વ્યાખ્યાન કરાય તો વન્ ધાતુથી અઘતની તામ્ પ્રત્યય પર છતાં (વસ્ + તમ્ =) અવાક્ | વગેરે રૂપોમાં (અ + વત્ + સિન્ + તામ્ એ પ્રમાણે) સિદ્ પ્રત્યય આવ્યા બાદ અનંતર આ ન્યાયથી, લોપવિધિ અધિક બળવાન હોવાથી, પહેલાં જ ધુદુસ્વાર્ટુનિસ્તો : (૪-૩-૭૦) સૂત્રથી સિદ્ પ્રત્યયનો લોપ થઈ જશે. આથી સસ્ત: fસ (૪-૩-૯૨) સૂત્રથી જ નો ત આદેશ સિદ્ધ થતો નથી. વળી, અહિ સિદ્ પ્રત્યયના લોપનો સ્થાનિવભાવ કરીને પણ ૫ ની તે આદેશ કરવો શક્ય નથી. કારણકે સતઃ સિ (૪-૩-૯૨) સૂત્રથી કરવાને ઇચ્છાયેલ જે સ નો તે આદેશ, એ પોતાના નિમિત્તભૂત સ કારરૂપ વર્ણને આશ્રિત હોવાથી વર્ણવિધિ છે. આથી વર્ણવિધિમાં નિષેધ કરેલો હોયને સ્થાનિવભાવની પ્રાપ્તિ નથી, એવી શંકાથી ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ સિ એમ અહિ વિષય સપ્તમીની વ્યાખ્યા કરી છે. અને તેથી વત્ ધાતુથી અદ્યતની તામ્ પ્રત્યય પર છતાં સિદ્ધ થતાં લાવીdીમ્ | વગેરે રૂપોમાં સિદ્ પ્રત્યયના વિષયમાં જ સસ્ત: fસ (૪-૩-૯૨) સૂત્રથી ૩ નો તે અને પછી સિદ્ પ્રત્યય લાગીને તેનો પૂર્વોક્ત સૂત્રથી લુફ થયે અને સ્થાનિવર્ભાવ થયે નાનામનિટિ (૪-૩-૪૫) સૂત્રથી વૃદ્ધિ સિદ્ધ થઈ. (ટુંકમાં વિષયસપ્તમીનું વ્યાખ્યાન કરવાથી સિદ્ પ્રત્યય આવવાનો વિષય હોય અર્થાત્ સિદ્ પ્રત્યાયની પ્રાપ્તિની શક્યતા હોય ત્યારે જ – સિદ્ થયા પહેલાં જ - સ ના ત આદેશ રૂપ કાર્ય થઈ જાય. સિદ્ ની નિમિત્તરૂપે સાક્ષાત્ હાજરીની હવે જરૂર રહેતી નથી. એટલે વાત્તામ્ ! રૂ૫ની સિદ્ધિ થઈ જશે.) શંકા :- વ્યગ્નનાનામનિટ (૪-૩-૪૫) સૂત્રથી વૃદ્ધિરૂપ કાર્ય કરવામાં પણ પૂર્વની જેમ સ કારરૂપ વર્ણને આશ્રિત હોયને વર્ણવિધિ હોવાથી સિદ્ ના લુકુ વિધિના સ્થાનિવદુભાવની ૨૭૦
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy