SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩૪. ન્યા. મં.... .नानुबन्धकृतान्यसारूप्यानेकस्वरत्वानेकवर्णत्वानि ॥ १/३४ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અનુબંધના વશથી (પ્રત્યયાદિનું) અસારૂપ્ય એટલે પરસ્પર વિસર્દેશ અસમાન (ભિન્ન) રૂપ (વાળાપણું) (૧) અસારૂપ્ય = અસમાનરૂપ તથા (૨) અનેકસ્વરવાળાપણું અને (૩) અનેકવર્ણવાળાપણું થતું નથી. એટલેકે, અનુબંધને લઈને પ્રત્યયાદિ અસમાનરૂપવાળા, અનેકસ્વરવાળા કે અનેકવર્ણવાળા કહેવાતાં નથી. : પ્રયોજન વ્યાકરણસૂત્રોમાં ક્યાંય પણ આવો નિષેધ કરેલો ન હોવાથી અનુબંધના વશથી અસમાનરૂપાદિ થવાની પ્રાપ્તિ છે. તેનો પ્રતિષેધ કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- અનુબંધના વશથી ક્રમશઃ આ ત્રણેય અંશના ઉદાહરણાદિ આ પ્રમાણે છે. = (૧) અસારૂપ્ય વિરૂપતા (ભિન્નરૂપતા) નો અભાવ આ પ્રમાણે છે. ગણ્ પ્રત્યયનું ૐ પ્રત્યય સાથે અનુબંધનાવશથી અસમાન રૂપ (વૈરૂપ્ય) થતું ન હોવાથી ન વતીતિ, પોર્: । અહિ ગતો ડોડહ્માવામ: (૫-૧-૭૬) સૂત્ર થી ૩ પ્રત્યયના વિષયમાં ર્મળોડગ્ (૫-૧-૭૨) થી મળ્ પ્રત્યય લાગતો નથી. કારણ કે અક્ષરૂપોડપવારે વોત્સર્ગ : પ્રાળુ : (૫-૧-૧૬) સૂત્રથી અપવાદ પ્રત્યયના વિષયમાં વિકલ્પે અસમાનરૂપવાળા ઔત્સર્ગિક પ્રત્યયની અનુમતિ આપેલી છે. અને અહિ તો આ ન્યાયથી અનુબંધના કારણે અસમાનરૂપ ગણાતું ન હોવાથી ૩ પ્રત્યય અને અદ્ પ્રત્યય, મૈં કાર રૂપે સમાન જ ગણાય છે. માટે ૐ ના વિષયમાં અન્ ન લાગે. જો ઔત્સર્ગિક ગણ્ પ્રત્યય લાગત તો જોવાય:। એવું અનિષ્ટ રૂપ થાત. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. સામાન્ય રીતે અપવાદ પ્રત્યયો વડે ઉત્સર્ગ પ્રત્યયનો એકાંતે બાધ થવાની પ્રાપ્તિ છે. તેમ છતાં ક્વચિત્, અપવાદ વિષયમાં પણ ઉત્સર્ગ પ્રત્યયોની અનુમતિ આપવા માટે અક્ષરૂપોડપવારે વોત્સર્જ: પ્રાક્ અે: (૫-૧-૧૬) સૂત્ર બનાવેલું છે. આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. આ તુમોડત્યાવિ: ત્ (૫-૧-૧) સૂત્રથી શરૂ થયેલ કૃત્પ્રત્યયના અધિકારમાં ત્તિ પ્રત્યય વિધાયક સૂત્ર સ્ત્રિયમાં ત્તિ: (૫-૩-૯૧) ની પૂર્વમાં જે પ્રત્યયો કહેવાશે, તેમાં અપવાદ પ્રત્યયના વિષયમાં ઉત્સર્ગ પ્રત્યયનો એકાંતે બાધ થતો નથી, કિન્તુ, વિકલ્પે ઉત્સર્ગ પ્રત્યય પણ થાય જ. શરત એટલી કે તે ઉત્સર્ગ પ્રત્યય, અપવાદ પ્રત્યયની સાથે અસદેશ (અસમાન) રૂપવાળો હોવો જોઈએ. અને જો ઉત્સર્ગ પ્રત્યય, અપવાદ પ્રત્યયની સાથે અસમાનરૂપવાળો ન હોય, તો તે ઉત્સર્ગપ્રત્યય અપવાદ પ્રત્યયવડે બાધિત થાય જ છે, એવો અર્થ સામર્થ્યથી પ્રાપ્ત થાય છે. અહિ પ્રસ્તુતમાં (જો: । રૂપમાં) અગ્ એ ઉત્સર્ગ પ્રત્યય છે અને ૩ અપવાદ પ્રત્યય છે. તેથી ૪ પ્રત્યયના વિષયમાં ગણ્ પ્રત્યય પણ થયો હોત જો અનુબંધને લઈને અગ્ અને ૪ વચ્ચે અસમાનરૂપ થયું હોત. પણ આ ન્યાયથી તે બેનું ૨૩૭ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy