SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૯. ન્યા. મંસ્વ. ન્યા... (૭-૪-૧૧૧) સૂત્રમાં (ખ ના લુફનું કાર્ય કરવામાં) ૭ી ના લુફના સ્થાનિવભાવનો નિષેધ - આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિયતા :- આ ન્યાય અનિયત અર્થાત અનિત્ય છે. આથી મુનિ + મમ્, મુનિ + નામ્ = મુનીનામ્ ! રૂપમાં તીર્થો નાસ્થતિસૃવતકૃy: (૧-૪-૪૭) સૂત્રથી મુનિ ના રૂ નો દીર્ઘ આદેશ થયે નિમિત્તભૂત હ્રસ્વસ્વરનો નાશ થઈ જવા છતાં પણ હ્રસ્વનિમિત્તે થયેલ કામ્ પ્રત્યયના નામ્ આદેશનો નાશ | અભાવ થતો નથી. આ ન્યાયની અનિયતતાનું જ્ઞાન સ્વરસ્થાનું નવા (૧-૩-૩૧) સૂત્રમાં "અનુ" શબ્દનું ગ્રહણ કરવાથી થાય A. છે. તે આ રીતે - જો ઉક્ત સૂત્રમાં મનું શબ્દનું ગ્રહણ ન કરાય તો પ્રાર્થનાવ | પ્રયોગમાં અંતરંગ હોવાથી પહેલાં નું ધાતુના નું ર્દરાનું નવા (૧-૩-૩૧) સૂત્રથી દ્વિત્વ થાય, અને ત્યારબાદ ન એવી સ્થિતિમાં દિર્ધાતુઃ પરોક્ષા: ૦ (૪-૧-૧) સૂત્રથી પરોક્ષાવિભક્તિ - હેતુક હોવાથી બહિરંગ નું એવું હિત થાય છે. અને તેથી દ્વિરુક્ત 1 નું દ્વિવેચન થવાથી અને પુત્વ થવાથી અ + અ + નવું = પ્રો[સાવ ! એવું અનિષ્ટ રૂપ થવાની આપત્તિ આવે છે. આથી આ આપત્તિ ટાળવા " શબ્દનું ગ્રહણ કરેલું છે. જો આ પ્રસ્તુત નિમિત્તાભાવે... ન્યાય નિયત જ હોત તો ? પછી અનંતર હોવાથી થયેલ નું દ્ધિત્વ કરેલું હોવા છતાંય, જયારે પરોક્ષાહતુક ધાતુના દ્વિતીયાંશનું દ્વિર્વચન કરાય, ત્યારે નું ય ર : (૪-૧-૬) સૂત્રથી દ્વિત્વ ન થવાથી 1 અંશનું જ દ્વિત્વ થાય. આથી નિમિત્તભૂત રેફને દ્વિરુક્ત ત્રુ સાથે પુ વડે વ્યવધાન થવાથી 9 + 5ળુનું + ઇન્ સ્થિતિમાં 7 ના દ્વિતની નિવૃત્તિ થશે. અર્થાત્ પૂર્વમાં નિમિત્તભૂત ર કાર ન હોવાથી તેનાથી ના દ્વિતની પણ આ ન્યાયથી નિવૃત્તિ થઈ જશે. અર્થાત્ અનંતર પૂર્વમાં નિમિત્તભૂત રકાર ન હોવાથી તેનાથી થયેલ ને ની દ્વિ રુક્તિ રૂપ નૈમિત્તિક કાર્ય પણ આ ન્યાયથી નિવૃત્ત જ થઈ જાય. આથી અનિષ્ટરૂપની આપત્તિ જ ક્યાં છે કે જેના ભયથી મનું ગ્રહણ કરવું પડે. છતાંય આ ન્યાય અહિ અનિત્ય હોવાથી ઉક્ત અનિષ્ટરૂપની આપત્તિ આવશે, એવા આશયથી જ સૂત્રમાં નવું શબ્દનું ગ્રહણ સાર્થક થતું હોયને, તે મનુ શબ્દનું ગ્રહણ આ ન્યાયની અનિયતતાને જણાવે છે. (૧/૨૯) સ્વોપણ ન્યાસ ૧, પ્રશ્ન :- તુરું ધાતુથી કૃત્સંવારિશ્મ: શિન્ (પ-૩-૧૧૪) સૂત્રથી ઝિ થયે તુ શું એમ 7 કારાંત શબ્દ બને છે. તો વિખ્યાતુવિજ એવા ન્યાયવૃત્તિગત પ્રયોગમાં જ કારાંત પ્રયોગ શાથી કર્યો છે ? જ્વાબ:- નવ7.- 7 + 7 = / એ પ્રમાણે ઉણાદિગણના કI: (૩૮૭૦) સૂત્રથી ક્રિ પ્રત્યય પર છતાં નિપાતન કરવાથી જ કારાંત શબ્દ પણ બને છે. એનો પ્રયોગ આ પ્રમાણે કરેલો છે, જેમકે, ઉંચી – ખાસ્તિકતનુજ ૦ (૨-૪-૯૫), 7 સેટોડ તણાવમમિમાં પ્રત્યય/ક્રાન - // (૦ – ૪/૬/૪) વગેરેમાં...(૧/૨૯) = ૨૨૯ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy