SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૯. ન્યા. મં.... પરામર્શ A. કહેવાનો આશય એ છે કે, જે પ્રકૃતિ કે પ્રત્યયોનો અર્થ અન્ય પ્રકૃતિ કે પ્રત્યય વડે કહેવાઈ ગયો હોય, જણાવાઈ ગયો હોય, તે અર્થને જણાવવા માટે તે પ્રત્યય વગેરેનો પ્રયોગ કરવો વ્યર્થ છે. કારણકે સ્વાર્થ (પોતાના અર્થ) નું પ્રત્યાયન = જણાવવું - એ જ પ્રત્યયાદિના પ્રયોગનું પ્રયોજન = સાધ્ય છે, અને તે તો અન્ય રીતે સિદ્ધ થઈ ગયું છે. આથી ઉક્તાર્થ (જેનો અર્થ ઉક્ત થઈ ગયો છે તેવા) પ્રત્યયાદિનો પ્રયોગ નિરર્થક હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ટૂંકમાં, અન્ય ભોજન દ્વારા સુધા શાંત થઈ ગયા બાદ અનુકૂળ પણ ભોજન લેવું જેમ નિરર્થક છે, તેમ અન્ય રીતે સિદ્ધ થઈ જતાં કાર્ય માટે પ્રયત્ન કરવો નિરર્થક છે, એ લોકસિદ્ધ હકીક્તનો આ ન્યાય અનુવાદ કરે છે. (૧૨૮) निमित्ताभावे नैमित्तिकस्याप्यभावः ॥ १ / २९ ॥ ન્યારાર્થ મંજૂષા | ન્યાયાર્થ: નિમિત્ત વડે જે કાર્ય થયેલું હોય તે કાર્ય નૈમિતિક કહેવાય. નિમિત્તેન રતિ - એવું વિગ્રહ વાક્ય કરીને વરતિ (૬-૪-૧૧) સૂત્રથી [ પ્રત્યય લાગેલો છે. નિમિત્તની નિવૃત્તિ થયે નિમિત્તથી થયેલું જે નૈમિતિક કાર્ય હોય, તેની પણ નિવૃત્તિ થઈ જાય છે. પ્રયોજન - લોકમાં ઘડાનું નિમિત્ત (કારણ) જે કુંભાર, તેનો નાશ થતાં કુંભારનું કાર્ય એવો ઘડો કાંઈ નાશ પામી જતો નથી, બલ્ક, ઘડારૂપી કાર્ય દેખાય જ છે. આથી કારણની નિવૃત્તિ થયે કાર્યની નિવૃત્તિ થતી નથી. તો પણ વ્યાકરણશાસ્ત્રમાં કારણનો નાશ થયે કાર્યનો પણ નાશ થઈ જાય છે, એમ જણાવવા માટે આ ન્યાય છે. - ઉદાહરણ :- વિવું શબ્દથી વલી (વેલડી) વિશેષનાં નામની વિવક્ષામાં સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્થમાં પૌરાઃિ ગણપાઠના બળથી હી પ્રત્યય પર છતાં વિસ્વ + ડી સ્થિતિમાં સર્ચ ડચાં લુઝ (૨-૪-૮૬) સૂત્રથી વિખ્ય શબ્દના આ કારનો લુફ' થયે, વિખ્યી | રૂપ સિદ્ધ થાય છે. ત્યાર પછી વિખ્યા: પન્ન, વિવમ્ | (વેલડી વિશેષનું ફળ) અહિ હેમાદ્રિોડગ્ન (૬-૨-૪૫) સૂત્રથી દેક્ટ્રિ - ગણપાઠથી પશ્યન્ત નામથી મન અર્થમાં સન્ પર આવતાં અને ને (૬-૨-૫૮) સૂત્રથી તેનો લોપ થયે, ચાળસ્થા િપતંદ્ધિતનુવચળસૂચોટ (૨-૪-૮૬) સૂત્રથી ડી પ્રત્યયની નિવૃત્તિ થયે, નસ્ય યાં સુ (૨-૪-૮૬) સૂત્રથી પૂર્વોક્ત ફી નિમિત્તે થયેલ જે આ કાર લુફ, તેની પણ નિવૃત્તિ થવાથી એ પાછો પૂર્વવત્ આવી ગયો. અર્થાત્ ૩ી ના નિમિત્તથી વિખ્ય શબ્દના મ નો લુફ થયેલો, તે હી પ્રત્યયરૂપ નિમિત્ત જતાં આ ન્યાયથી gી પ્રત્યય - નિમિત્તક નો લફરૂપ વિધિ પણ નિવૃત્ત થયો અને તેથી આ પાછો આવી ગયો. (જો ૩ રૂપ નિમિત્તની નિવૃત્તિ થયે લુફ રૂપ નૈમિત્તિક કાર્યની નિવૃત્તિ ન થાત, તો વિમ્પી
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy