SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સૂત્રથી પ્રાપ્ત જે ઉપાંત્ય કારની વૃદ્ધિ, તેનો અભાવ સિદ્ધ થયો. પણ તેવું અહિ નથી. કારણ કે સ્ત્ર રૂપ ગુણ અને તેનું નિમિત્ત જે નવું પ્રત્યય, એ બે વચ્ચે જ કારનું વ્યવધાન છે. આથી વ્યવહિત એવી જે પૂર્વની વિધિ (પર - નિમિત્તક) હોય, તેનો સ્થાનિવભાવ ન થાય. અથવા (૨) પચવટ્ઝક્ષાપ્રવૃત્તિ: (૩/૧૨) એ ન્યાયથી લક્ષણ વડે = વ્યાકરણસૂત્રવડે પોતાના વિષયને પામીને સર્વત્ર પ્રવતવું જ જોઈએ. આથી જેનો સ્થાનિવભાવ કરાયો હોય તેવા પણ જયાં ક્યાંય પણ અસ્વ - સ્વર હોય, ત્યાં પૂર્વારૂં સ્વરે ૦ (૪-૧-૩૭) સૂત્રથી પૂર્વના રૂ. ૩ વર્ણના ક્રમશ: ૨ અને ૩ આદેશો થાય જ. અહિ એવી શંકા ન કરવી કે જ્ઞ + સ્થિતિમાં રૂ ના ઈ કાર રૂપ સ્વરાદેશનો (ગુણનો) સ્થાનિવભાવ થવાથી g કારરૂપ આદેશ એ સ્થાનિ (ફ કાર) રૂપ થવાથી, રૂફ એમ અસ્વ - સ્વર પરમાં ન રહેવાથી રૂ ૩ણ્ આદેશો શી રીતે થશે ? આવી શંકા કરવા યોગ્ય ન હોવાનું કારણ એ છે કે સ્થાનિવભાવ થવાથી સ્થાનિયત (સ્થાનીના જેવું) કાર્ય જ થાય. અર્થાત સ્થાની માનીને પ્રાપ્ત થતું કાર્ય જ થાય, પણ સ્થાનિ જેવું રૂપ થતું નથી. નિવત્ (થાનિન વ) એમ વત્ કરવાનું આ જ ફળ છે કે, સર્વથા આદેશ સ્થાનીરૂપે ન થાય. આથી રૂ q એ પ્રમાણે સ્વરાદેશ એવા [ કારરૂપ ગુણનું રૂપ (આકૃતિ) કાંઈ સ્થાની રૂ કાર જેવું થઈ જતું ન હોવાથી ફુ છુ એમ અસ્વ - સ્વર પરમાં હોવાથી કર્મચવતું (૩/૧ ૨) ન્યાયથી પૂર્વસ્વ સ્વરે ૦ (૪-૧-૩૭) સૂત્રની પ્રવૃત્તિ થવાથી આદેશ થઈ જશે. અથવા (૩) ભલે કાર રૂપ ગુણનો સ્થાનિવભાવ થાઓ, તો પણ મસ્તે એમ ન વડે નિર્દિષ્ટ કાર્ય એ વિદ્ધવપુdદ્ધવ ૦ (૨/૩૯) ન્યાયથી અનિત્ય હોવાથી ન થાય. અથવા (૪) નાનિષ્ઠાથ ત્રિપ્રવૃત્તિ: (૧/૫૭) ન્યાય લગાવવો. આમ ષ / એવું થોડું નબળું ઉદાહરણ પૂર્વથાવે સ્વરે ૦ (૪-૧-૩૭) સૂત્રના ન્યાસમાં બતાવેલું હોવાથી અમે બતાવ્યું છે. બાકી મજબૂત ઉદાહરણ તો નવુકા / જ જાણવું. | (આ પ્રમાણે ન્યાસકારે રોષ / રૂપની સિદ્ધિમાં આ ન્યાયની પ્રવૃત્તિ હોવાની જુદા જુદા ચાર પ્રકારે સિદ્ધિ કરવાનો જે પ્રયત્ન કર્યો છે, તેમાં પ્રત્યેક સમાધાન સંપૂર્ણ સચોટ ને જણાવાથી ભિન્ન ભિન્ન સમાધાન આપેલાં છે, એમ સમજવું. છેવટે આ ઉદા. આપવા પાછળ ન્યાસકારના અનુસરણનો જ આશય અભિવ્યક્ત કરીને તે કંઈક નબળું ઉદા. હોવાનો સ્વીકાર કરેલો છે. વળી એક જ શંકાનું અનેક રીતે સમાધાન થઈ શકે છે, છેવટે તો ઈષ્ટદાયની સિદ્ધિને અનુરૂપ/સંગત વિચારણા કરવી જોઈએ - એવો ભાવ પણ ઉપયુક્ત સમાધાન - ગ્રંથથી અભિવ્યક્ત થાય છે.) (૨/૨ ૧). Tગુરથયોઃ મુરબ્ધ ાર્થસંપ્રત્યયઃ || ૧/૨૨ ) ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ:- ગૌણ અને મુખ્ય એ એનું કાર્ય સંભવતું હોય ત્યારે મુખ્યને વિષે કાર્ય જાણવું. પ્રયોજન - મુખ્યની અધિક બલવત્તાનું પાપન = જ્ઞાપન કરવા માટે આ ન્યાય છે. ઉદાહરણ :- વરસ્ય ખોડદ્યતન્યામનુવાકે (૩-૧-૧૩૮) સૂત્રમાં સ્થા (Bi mતિનિવૃત્ત) ૨૦૬
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy