SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રાયઃ કરીને જણાતું નથી. હા, એટલું પ્રયોજન જણાય છે કે તિવાદિ નિર્દેશો જે જે સૂત્રોમાં હોય, તે તે સૂત્રોક્ત કાર્યો, તે તે ધાતુના યલુબત્ત પ્રયોગોમાં થતાં નથી. તેથી અર્થપત્તિથી એમ જણાય છે કે, આ તિવાદિનિર્દેશો - ચલબત્તમાં તે તે ધાતુઓથી તે તે સૂત્રવિહિત કાર્યોનો નિષેધ કરવા માટે જ - કરેલાં છે. આમ આ ન્યાયથી જ તિવાઃિ નિર્દેશોની સાર્થકતા જણાતી હોય તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાયનું તરલત્વ = અનિત્યત્વ પહેલાં અને પાંચમાં અંશમાં દેખાતું નથી. બાકીના અંશમાં દેખાય છે. તેમાં બીજા અંશમાં અનિયતાનું ઉદાહરણ - નપાત્ | વગેરે મૂળ પણ ધાતુના અઘતની પ્રત્યયાત રૂપની જેમ પાત્ | એ યલબત્ત ૫ ધાતુના અઘતની રૂપમાં પણ ઉપવૈતિતાપૂથ: સિવો લુપ્પરમૈ ન વે (૪-૩-૬૬) સૂત્રથી પિત્ર એમ શત્ પ્રત્યયવડે નિર્દિષ્ટ હોવા છતાં પણ સિદ્ પ્રત્યયનો લુ, અને રૂર્ આગમના નિષેધ રૂપ કાર્યો થયા. ત્રીજા અંશમાં અનિત્યતા આ પ્રમાણે છે. નૃત્તેિવિ નર્તને ! એ મૂળ ધાતુના વૃત્ત: | રૂપની જેમ નીવૃત્ત: | એવા યલુબજો રૂપમાં પણ ડીયરગૅવિત: યોઃ (૪-૪-૬૧) સૂત્રથી તિઃ એમ અનુબંધવડે નિર્દેશ કરેલું હોવા છતાં પણ ટુ નિષેધરૂપ કાર્ય થયું. ચોથા અંશમાં અનિત્યતા આ પ્રમાણે છે. (પૃદ્ + તૃત્ + સિ =) પ્રષ્ટી | વગેરેની જેમ પૃથું ધાતુથી કલુ થયે છતે, રીરી વ નુપ (૪-૧-૫૬) સૂત્રથી ૨ આગમ થયે છતે, તિર્ પર છતાં, સ્મૃષ્ટિ | વગેરે રૂપોમાં પણ સ્પૃશવકૃપો વા (૪-૪-૧૧૨) સૂત્રથી સ્પૃશદ્ર એમ ગણનિર્દિષ્ટ હોવા છતાં પણ સ્વરની પછી આગમ આવ્યો. આમ આ બધા સ્થળે શત્ અનુબંધ વગેરે વડે નિર્દિષ્ટ કાર્યો વધુમાં પણ થવાથી આ ન્યાય અનિત્ય જાણવો. (૧/૧૮) વોપ ન્યાસ ૧, આ ન્યાયસૂત્રગત તિવા પદમાં રહેલ તિવું શબ્દમાં વુિં રૂપાળું (૫-૩-૧૩૮) સૂત્રથી ધાતુનું સ્વરૂપ જણાવવા કહેલ તિર્ પ્રત્યય જ છે. પણ વર્તમાના વિભક્તિનો તિર્ પ્રત્યય નથી. કારણ કે તેનાથી વર્તમાના તિ૬ પ્રત્યયાંતથી તો સ્વાદિ – વિભક્તિની ઉત્પત્તિ (પ્રાપ્તિ) થતી જ નથી. પ્રશ્ન :- લુપ્ત અને અલુપ્ત એમ બે પ્રકારે તિર્ - પ્રત્યય કહ્યો તો તેનો લોપ કયા સૂત્રથી થાય ? જવાબ :- સૂત્રમાં નિર્દેશ કરવાથી તેના લોપની સિદ્ધિ જાણવી. ૨. નિતતિપતિ - અહિ કૃશ (અત્યંત) નિણપતિ / એવું જ વાક્ય કરવું જોઈએ, પણ મૌ (વારંવાર) નિર્ણપતિ / એમ નહિ, કેમ કે, આભીષ્ય અર્થમાં પત્ની પ્રાપ્તિ જ નથી. કેમકે, નિસ્તરેડનાવાયનું (૨-૩-૩૫) સૂત્રથી અનાસેવા = વારંવાર નહિ તપાવવું, એકવાર તપાવવું – એવો અર્થ જણાતો હોય ત્યારે જ સ નું જત્વ કહેલું છે. વળી આ ‘આસેવા’ શબ્દનો અર્થ આભીણ્ય જ છે. એટલે આભીણ્ય (સેવા) અર્થમાં નિષિદ્ધ હોવાથી મૃત્વ ન થાય. = ૧૯૪ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy