SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. રુતિ - અંતનું વર્જન થતું નથી. આથી સંખ્યાના ગ્રહણ દ્વારા જ સિદ્ધ થઈ જતું રત - અંતનું ગ્રહણ કરવા માટે સતિ નું ગ્રહણ કરવું વ્યર્થ હોયને, કેવળ આ ન્યાયને અનિત્ય માનવાથી જ તિ નું ગ્રહણ સંગત થવાથી, ગ્રહણ એ આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક બની શકશે. પરંતુ ત્યારે પ્રશ્ન એ થશે કે શબ્દના વર્જન માટે સૂત્રમાં છિ નું જુદું વર્જન કરેલું છે, તે વ્યર્થ બની જશે. કારણકે પણ શબ્દ પણ વિશાત્યાયઃ (૬-૪-૧૭૩) સૂત્રથી તિ પ્રત્યયાત તરીકે નિપાતન કરેલો હોયને, તિ - અંત જ છે. આથી વ્યુત્પત્તિપક્ષના આશ્રમમાં પણ શબ્દના વર્જન માટે છે. એવો નિર્દેશ વ્યર્થ બની જાય છે. સિવાય કે, પન્ + ત = પfણ માં જે 5 કારનાં યોગમાં તવાચ ૦ (૧-૩-૬૦) સૂત્રથી તે નો ટ આદેશ થયો છે, તે 2 કાર ને વિકૃતમનવત્ (૧/૭) અથવા ભૂતપૂર્વવસ્તદુપવાર. (૧/૮) ન્યાયને અનિત્ય માનવાથી તે કાર રૂપે માનવામાં ન આવે. અર્થાત્ શ્રી હેમહંસગણિજીના મત પ્રમાણે ભૂતપૂર્વક: ૦ (૧/૮) ન્યાયથી ૮ નો તે માનવામાં આવે તો પષ્ટ શબ્દ પણ તિ - અંત જ ગણાશે. અને આથી જીત - અંતના વર્જનથી ટિ - અંત ષષ્ટિ નું વર્જન થઈ જાય. પણ ભૂતપૂર્વ: ૦ (૧/૮) ન્યાયને અનિત્ય માનવાથી ટ ને તે નહિ મનાય. આથી તિ - અંતના વર્જનથી લટ – અંતે પષ્ટિ નું વર્જન થશે નહિ. આથી, પણ ના વર્જન માટે છે. એવો નિર્દેશ પણ સાર્થક બની જશે. આ પ્રમાણે જીત - અંત શબ્દના વ્યુત્પત્તિપક્ષના આશ્રયવડે જ સંહિતેશા , (૬-૪-૧૩૦) સૂત્રમાં તિ નું ગ્રહણ આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક બની શકે છે, અન્યથા નહિ – એમ આ સમસ્ત વસ્તુનો સાર છે. માટે પ્રસ્તુત ન્યાયની અનિત્યતાનો ખ્યાલ આપવા વ્યુત્પત્તિ પક્ષનો આશ્રય લેવો આવશ્યક છે, એમ સમજવું. (૧/૧૪). તક્ષાપ્રતિપોવાયોઃ પ્રતિપરોક્તચૈવ પ્રદામ્ ૨/૫ // ન્યાયાર્થ- મંજૂષા ન્યાયાર્થ :- લક્ષણ અને પ્રતિપદોક્ત એ બે વિધિનો સંભવ હોય ત્યારે પ્રતિપદોક્તવિધિનું ગ્રહણ કરવું. વિશેષાર્થ આ પ્રમાણે છે. આ ન્યાયમાં સંભવતઃ પદ શેષ છે. આગળના ન્યાયોમાં પણ તેને યથાયોગ્ય શેષ સમજવું. નક્યતેડનેતિ (જેના વડે વસ્તુ ઓળખાય – જણાય તે - એમ કરણમાં નટુ પ્રત્યય થયે) નક્ષM = એટલે લિંગ. આ લક્ષણનો આશ્રય કરીને કહેલો વિધિ પણ ઉપચારથી લક્ષણ કહેવાય. તથા પર્વ પર્વ પ્રતિ ૩ત રૂતિ પ્રતિપોવત: | પછી બે યનો દ્વન્દ સમાસ કરેલો છે. દરેક પદના ઉલ્લેખપૂર્વક કરેલું વિધાન પ્રતિપદોક્ત' કહેવાય. આમ જે સામાન્યથી લિંગમાત્રનો નિર્દેશ કરીને વિધાન કહેલું હોય તે “લક્ષણ” કહેવાય. અને તે તળેન વરતીતિ વતિ (૬-૪-૧૧) સૂત્રથી રૂ| થયે લાક્ષણિક વિધિ કહેવાય. અને નામનો ઉલ્લેખ કરવાપૂર્વક જેનું વિધાન કરેલું હોય તે પ્રતિપદોક્ત” કહેવાય. જ્યાં આ = ૧૮૪ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy