SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૪. ન્યા. મં... સૂત્રમાં રહેલું હોવાથી બીજું પણ (ઝન (૨-૧-૩૬) સૂત્રનિર્દેશરૂપ) જ્ઞાપક પ્રસંગવશાત બતાવેલું છે, એમ જાણવું. (૧/૧૩). 'મર્થવશ્રી નાનર્થસ્ય ૨/૨૪ / ન્યાયાથ મંજૂષા - ન્યાયાર્થ :- મવતિ, પ્રહ, વાર્યમ્ - આ ત્રણ પદો આ ન્યાયમાં અધ્યાહાર્ય = શેષ છે. અર્થવાળા (૧) પ્રત્યય અથવા (૨) પ્રકૃતિનું ગ્રહણ સંભવતું હોય ત્યારે અનર્થક પ્રત્યય કે પ્રકૃતિનું ગ્રહણ ન કરવું. પ્રયોજન - અર્થવાળા અને અર્થરહિત પ્રત્યય કે પ્રકૃતિનું સમાન રૂપ હોવાથી બન્નયના ગ્રહણનો પ્રસંગ હોયને તેને - અર્થાતુ અનર્થકના ગ્રહણના પ્રસંગને – દૂર કરવા માટે આ ન્યાય છે. આગળના ન્યાયમાં પણ આવું પ્રયોજન સમજી લેવું. - ઉદાહરણ :- (૧) પ્રત્યય સંબંધી ઉદાહરણ આ પ્રમાણે છે. તીર્થ ઉડાથે વી (૧-૪-૧૪) સૂત્રમાં ‘સ્તીયઃ (૭-૧-૧૬૫) સૂત્રથી વિધાન કરેલાં સાર્થક (અર્થવાળા) એવા તીય પ્રત્યયનો સંભવ હોવાથી પ્રકારે જાતીયસ્ (૭-૨-૭૫) સૂત્રથી વિહિત ગાતીયમ્ પ્રત્યયનું ગ્રહણ ન થાય. કેમ કે આમાં નાતીયમ્ આખો પ્રત્યય જ પ્રકાર અર્થવાળો છે. તેનો એક અંશ તીય એ અર્થવાળો નથી. આથી ટુ : પ્રારો વચ્ચે તે પહુનાતીયા, તનૈ પદુકાતીયાય | વગેરેમાં તીય હિાર્વે વા (૧-૪-૧૪) સૂત્રથી સૈ વગેરે આદેશો ન થાય. (૨) પ્રકૃતિ સંબંધી ઉદાહરણ આ પ્રમાણે છે. પ્લીહનું શબ્દના પ્લાન, તીદાનઃ | વગેરે રૂપોમાં જે ઇન્ અંશ છે તે ન્ ધાતુની અપેક્ષાએ અનર્થક છે. (અર્થાત્ – ધાતુનો “હણવું એ પ્રમાણે સ્વતંત્ર અર્થ છે, તેમ પ્લીહન શબ્દના કેવળ દુનું રૂપ અવયવનો સ્વતંત્ર કોઈ અર્થ નથી.) આથી રૂનપૂષાર્થ: fશો: (૧-૪-૮૭) સૂત્રમાં કહેલ નિયમ લાગુ થતો નથી. (એટલે શિ અને સિ પ્રત્યય પર છતાં જ કારની પૂર્વનો સ્વર દીર્ઘ થાય, એમ ન રહ્યું.) આથી ૨નન શબ્દની જેમ જ તીર્થ: (૧-૪-૮૫) સૂત્રથી શેષ ઘુટુ પ્રત્યય પર છતાં જે 7 કાર, - તે પર છતાં પૂર્વના સ્વરનો દીર્ઘ આદેશ થાય છે. નહીંતર જો ટ્રેન અનર્થકનું ગ્રહણ થાય તો પૂર્વોક્તસૂત્રથી નિયમ થવાથી માત્ર પ્રથમા એ.વ.માંજ દીર્ઘ આદેશ થાત, પ્લીહાનૌ વગેરેમાં દીર્ઘ ન થાત.). જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞપ્તિકર = જ્ઞાપક છે, તૃસ્વકૃનકૃષ્ટત્વષ્ટ્રલgeોતૃપોતૃપ્રશાસ્ત્રો પુટ્યા (૧-૪-૩૮) સૂત્રમાં ડૂ ના ગ્રહણથી જ સિદ્ધ હોવા છતાં તેં – પ્રત્યયાત એવા પણ નર્કા વગેરે શબ્દોનું જુદું ઉપાદાન. આ જુદું ઉપાદાન એટલા માટે કર્યું છે કે નવૃ વગેરે શબ્દો ઉણાદિ ગણના તૂ - પ્રત્યયાત છે. આથી ૩Mદ્રિોડયુનિ નામાનિ (૨/૪૬) ન્યાયથી નj વગેરે અવ્યુત્પન્ન સંજ્ઞાવાચક (નામવાચક) શબ્દો હોવાથી તેમાં રહેલ 7 - શબ્દ (પ્રત્યય) અનર્થક = ૧૮૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy