SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ન્યા. મં... સ્વો. ન્યા... શા માટે કહ્યું ? • જવાબ :- ઋતુના અવયવવાચક શબ્દો પૂર્વમાં હોય તો જ ઋત્વન્ત શબ્દથી પૂર્વોક્ત વિધિ થાય. બીજા શબ્દથી પર આવેલ ઋતુવાચક શબ્દથી પૂર્વોક્ત વૃદ્ધિમત્રત્યયસંબંધી વૃદ્ધિરૂપી) વિધિ ન થાય. જેમ કે, પૂર્વી ઋત્વન્તરૈર્ચહિતા તા વર્ષોશ તિ - પૂર્વવત્ કર્મધારય સમાસ થયે, પૂર્વવર્ષા થાય. તાનું પર્વ - પર્વવાર્ષિક I તેમજ પૌવંશિશિશિવમ્ | બન્નેય ઠેકાણે વાજો_: (દ-૩-૮૦) સૂત્રથી કાલરૂપ લક્ષણથી (કાલવાચકની અપેક્ષાએ) થતો રૂ જ થાય. અહીં પૂર્વ શબ્દ વર્ષ વગેરે ઋતુના એક ભાગરૂપ અવયવાર્થને જણાવતો નથી, પણ ચાલુ એટલે કે વર્તમાન એવી વર્ષાઋતુ સાથે બીજી વર્ષાઋતુના વ્યવધાનરૂપ અર્થને જણાવે છે. અર્થાત અહિ પૂર્વશબ્દ ઉનાળા અને શિયાળાના વ્યવધાનવાળી આગલી વર્ષા વગેરે ઋતુને જણાવે છે. પણ પ્રસ્તુત વર્ષાઋતુના પૂર્વાવયવને જણાવતો નથી. એટલે એક જ ઋતુના બે ભાગમાંથી પૂર્વ ભાગનો બોધ કરાવાતો નથી, પણ પૂર્વની વ્યવહિત ઋતુને જ જણાવે છે. આથી પૂર્વશબ્દ અવયવ - (અંશ) વાચક ન હોવાથી અંશાવ્રતો: (૭-૪-૧૪) સૂત્રથી ઉત્તરપદની વૃદ્ધિની પ્રાપ્તિ નથી. માટે વૃદ્ધિ ધ્વાઝિતિ તદ્ધિતે (૭-૪-૧) એ ઔત્સર્ગિક સૂત્રથી આદિસ્વરની જ વૃદ્ધિ થાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું સ્થાપક = જ્ઞાપક છે, અંશતઃ (૭-૪-૧૪) સૂત્રથી અંશવાચક શબ્દથી પર ઋતુવાચકોત્તરપદના આદ્યસ્વરની વૃદ્ધિનું વિધાન જ. તે આ પ્રમાણે - અંશ તો (૭-૪-૧૪) સૂત્રમાં ઉત્તરપદવૃદ્ધિ વર્ષાજાને (૬-૩-૮૦) અને મર્તધ્યાર (૬-૩-૮૯) વગેરે સૂત્રથી વિધાન કરેલાં ગિત - fuત્ પ્રત્યય પર છતાં કહેલી છે. અને તે ગિત - fક્ત - પ્રત્યયો, જો પૂર્વવર્ષા વગેરે ઋતુ - અંતવાળા શબ્દોથી પ્રહળવતા નાના 7 તખ્તવધ: (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો હોવાથી આવતો જ ન હોય, તો શાકૃતઃ (૭-૪-૧૪) સૂત્ર નિર્વિષય જ બની જાય છે. આથી તે સૂત્ર કરવું જ ન જોઈએ. છતાં તે કરેલું તો છે જ. તેથી જણાય છે કે, અવયવવાચક શબ્દપૂર્વક ઋત્વજોશબ્દ-થી બિન્ , f પ્રત્યયનો વિધિ કરવાનો હોય ત્યારે પ્રસ્તુત ન્યાયથી પ્રહણવતા નાના... ન્યાયનો બાધ થઈ જાય છે. (આથી ત્યારે તદન્ત - વિધિનો નિષેધ નહિ થાય.) માટે પૂર્વવર્ષો વગેરે ઋતુવાચકાન્ત શબ્દોથી ગિત, ગત્ પ્રત્યય આવશે જ, એવા આશયથી જ મંશાવૃતો. (૭-૪-૧૪) સૂત્રથી ઉત્તરપદવૃદ્ધિનું વિધાન કરેલું છે. આમ આ ન્યાયથી જ અંશત: (૭-૪-૧૪) સૂત્રની સાર્થકતા હોવાથી તે સૂત્રરચના આ ન્યાયનું જ્ઞાપન કરે છે. (આ ન્યાયની અનિત્યતા નથી તે પૂર્વ ન્યાયવૃત્તિમાં જણાવેલું જ છે.) (૧/૩) સ્વોપણ ન્યાસ ૧. પૂર્વવધિમ્ અહીં વર્ષાસાનેa: (૬-૩-૮૦) સૂત્રમાં વર્ષ શબ્દ કહેવાથી રૂ| પ્રત્યયરૂપ વૃદ્ધિમવિધિ એ વ રૂપ ઋતુવિશેષવાચક શબ્દથી કહેલો છે. અને પૂર્વશરમ્ રૂપમાં = ૧૪૧ == = -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy