SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નામોનો ઉલ્લેખ કરવાપૂર્વક નિર્દેશ કરેલો નથી. તેથી સુમધ: । વગેરે પ્રયોગોમાં પ્રહળવતા નાના ૦ એ ન્યાયની પ્રવૃત્તિનો પ્રસંગ = અવકાશ જ ક્યાં છે ? અર્થાત્ પ્રસંગ જ નથી. આથી તે ન્યાયના અપવાદરૂપે આ પ્રસ્તુત પુસff ૦ (૧/૨) ન્યાય શી રીતે સંભવે ? સમાધાનઃ- ‘બહુવચન પ્રયોગના વિષયભૂત રાષ્ટ્રવાચક નામોથી' એ પ્રમાણે કહેવાથી જે શબ્દોથી બહુવચન જ પ્રાપ્ત થાય છે, તે ૬, વજ્ર, વૃત્તિ, મ, મધ, પશ્ચાત વગેરે નિયત ગણતરી બંધ જ રાષ્ટ્રવાચક શબ્દોનો લાભ થાય છે. તેથી અહીં નામોની ગણતરી ન કરેલી હોવા છતાં પ્રાયઃ કરેલી જ ગણાય. આથી સ્પષ્ટપણે સુમાગધ । વગેરે પ્રયોગોમાં પ્રદાવતા નાના ૦ (૨/૧૮) ન્યાયની પ્રવૃત્તિનો પ્રસંગ છે. આથી તેના અપવાદરૂપે પ્રસ્તુત પુસર્વા ૦ (૧/૨) ન્યાયનું કથન સંગત જ છે. આ જ પ્રમાણે ૠોવૃદ્ધિદિધો ૦ (૧/૩) ન્યાય ટીકામાં કહેલ તુંસન્ધ્યાવેર[ (૬-૩-૮૯) સૂત્રમાં પણ ગ્રહળવતા નાના ૦ (૨/૧૮) ન્યાયનો પ્રસંગ વિચારવા યોગ્ય છે. તે આ રીતે - ઉક્ત સૂત્રમાં ‘ૠતુ’ એમ સામાન્યથી કહેલું હોવા છતાંય, વર્ષા અને પ્રવૃર્ ઋતુવાચકશબ્દોથી ક્રમશઃ રણ્ અને બ્ય પ્રત્યયનું જુદુ વિધાન કરેલું હોવાથી, શેષ ઋતુવાચક શબ્દોનો ત્યાં લાભ થાય છે. આથી ત્યાં નામોની ચોક્કસ ગણતરી કરેલી ન હોવા છતાંય પ્રાયઃ કરેલી જ ગણાય. - = ૪. ઉત્તરપવૃદ્ધિવિધાનમેવ ૰શંકા :- તમે પૂર્વોક્ત બે સૂત્રોથી ઉત્તરપદની વૃદ્ધિના વિધાનને જ પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક કહેલું છે. પરંતુ મદ્રાગ્ (૬-૩-૨૪) સૂત્રની બૃહવૃત્તિમાં પૂર્વ વગેરે દિશબ્દપૂર્વક એવા મંત્ર શબ્દથી સૂત્રોક્ત ગ્ પ્રત્યયના વિધાનને અગ્ અને જૈ પ્રત્યયના અપવાદરૂપે કહેલું છે, તેને સુખર્વાદ્ધતિાદ્રેચ્યો નનપત્રસ્ય ! એ પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપક કહેલું છે. તે આ પ્રમાણે - પૂર્વમત્રેષુ પ્રવ: પૌર્વમત્ર : 1 સ્ત્રીલિંગ વિવક્ષામાં ૫ગેયેનÍટિતામ્ (૨-૪-૨૦) સૂત્રથી નૈ પ્રત્યય યે, પૌમી । રૂપ થાય. અહિ પહેલાં બહુવિષયેમ્ય: (૬-૩-૪૫) સૂત્રથી મળ્ પ્રત્યયની પ્રાપ્તિ હતી. કારણ કે મદ્ર શબ્દ રાષ્ટ્રવાચક છે.) પછી પ્રતિપદોક્ત હોવાથી અર્થાત્ નામલઇને વિશેષરૂપે કહેલું હોવાથી વૃનિમત્રદેશ; (૬-૩-૩૮) સૂત્રથી ૬ પ્રત્યયની પ્રાપ્તિ છે. પરંતુ શબ્દપૂર્વકરૂપે મંત્ર શબ્દથી વિશેષ વિધાન કરેલું હોવાથી અગ્ અને TM પ્રત્યયનો બાધ કરીને માત્ર† (૬-૩-૨૪) સૂત્રથી ઞઞ પ્રત્યય જ થાય છે. અહિ કોઇ એવી શંકા કરે છે કે, આ સૂત્રના વિષયમાં એટલે કે દિશબ્દપૂર્વક મંત્ર શબ્દથી અગ્, TM પ્રત્યયની પ્રાપ્તિ જ નથી. કારણ કે પૂર્વોક્ત બે સૂત્રોથી ઝગ્ અને હ્ર પ્રત્યયનું વિધાન કેવળ મંત્ર શબ્દથી જ કરેલું છે, પણ દિશબ્દપૂર્વક મંત્ર શબ્દથી કરેલું નથી. આના સમાધાનમાં જણાવેલું છે કે - આ મદ્રાસ્ (૬-૩-૨૪) સૂત્રથી દિશબ્દપૂર્વક મંત્ર શબ્દથી ગર્ પ્રત્યયનું વિધાન એ અગ્ અને પ્રત્યયનો અપવાદ છે, એવું વચન જ જ્ઞાપન કરે છે કે सुसर्वार्द्धदिक्शब्देभ्यो जनपदस्य (૧/૨) એ પ્રસ્તુત ન્યાય પ્રવર્તે છે. આથી રાષ્ટ્રવાચક - શબ્દથી થતો વિધિ એ કેવળ રાષ્ટ્રવાચકશબ્દની જેમ સુ, સર્વ વગેરે શબ્દપૂર્વક રાષ્ટ્રવાચક નામથી પણ થાય છે. આથી કેવળ રાષ્ટ્રવાચકશબ્દથી જ વિહિત હોવા છતાંય સુ, સર્વ, વગેરે પૂર્વક રાષ્ટ્રવાચક શબ્દથી પણ ગ્ પ્રત્યય થશે. જેમ કે, સુપાશ્ર્ચતા:, પૂર્વપાર્જીત: । વગેરેમાં સત્ પ્રત્યય થાય છે. સુવૃત્તિ:, સુમન્ત્ર: । વગેરે રૂપોમાં પ્રત્યય થાય છે.આમ મદ્ર શબ્દ પણ અહીં રાષ્ટ્રવાચક હોવાથી તેમાં પણ પૌÍમત્ર: । વગેરેમાં દિક્શબ્દ - પૂર્વક મંત્ર શબ્દથી સુસર્વાર્ધ ૦ (૧/૨) એ પ્રસ્તુત ન્યાયથી અગ્, , પ્રત્યયની પ્રાપ્તિ હોયને તે બે પ્રત્યય વિધિનો બાધ કરીને મદ્રાસ્ (૬-૩-૨૪) સૂત્રથી ગ્ પ્રત્યય થવો અસંગત નથી. આથી આ ૧૩૮
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy