SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૭૯ ..... . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . ....... .........૩૯૩ ગાથા - માયાન્ન છુટ્ટાર્કા વાર ના पज्जत्तिसत्तितदुदयजलितत्तज्जलणदित्ताणं ॥७९॥ ( अशातावेदनीयं क्षुत्तृष्णादीनां कारणं जानीहि । पर्याप्तिशक्तितदुदयज्जवलितान्तर्चलनदीप्तानाम् ॥७९॥ ) ગાથાર્થ : પર્યાપ્તિશક્તિ અને તેના ઉદયથી જ્વલિત=અશાતાવેદનીયના ઉદયથી જ્વલિત, અંતર્વલન, તેનાથી દીપ એવા સુધાતૃષાદિના કારણરૂપ અશાતા વેદનીયને તું જાણ. 21 :- एवं च सामान्यतोऽसातजनकमसातवेदनीयं तत्कारणोपग्राहकतया, आहास्पर्याप्तिश्च तद्वैचित्र्यप्रयोजकवैचित्र्यवत्तयौदर्यज्वलनोपतापहेतुः, मोहनीयं कर्म तु न कुत्राप्युपयुज्यत इति कथं तद्विरहात् क्षुतृष्णादिविरहः केवलिनामिति ॥७९॥ ટીકાર્ય - ‘વં અને આ પ્રમાણેકઅવતરણિકામાં કહ્યું એ પ્રમાણે, સામાન્યથી અશાતાજનક એવું અશાતાવેદનીયકર્મ તત્કારણ ઉપગ્રાહકપણા વડે કરીને, અને આહારપર્યાપ્તિ તસ્વૈચિત્ર્યપ્રયોજકવૈચિત્ર્યવત્તયા, ૌદર્યજવલનઉપતાપનો હેતુ છે. વળી મોહનીયકર્મ ક્યાંય પણ ઉપયોગી નથી. આથી કરીને કેવલીને કેવી રીતે તક્રિરહ હોવાથી મોહનીયકર્મનો વિરહ હોવાથી, સુધાતૃષાદિનો વિરહ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે.ll૯ll ‘તિ' કથનની સમાપ્તિ સૂચક છે. “માતાન. જાદળતયા' - અશાતાજનક અશાતાવેદનીયકર્મ તત્કારણ ઉપગ્રાહકતયા ઔદઈવલનઉપતાપનો હેતુ છે, અર્થાત'=ઔદયવલનઉપતાપ, તેનું કારણ આહારપર્યાતિ, તેનું ઉપગ્રાહક અશાતા વેદનીયકર્મ, ઉપગ્રાહકતા અશાતાવેદનીયકર્મમાં રહી એ સ્વરૂપે અશાતા વેદનીયકર્મ મૌદર્યજવલનઉપતાપનો હેતુ છે. ‘મહારપતિશ હેતુઃ આહારપર્યામિ તદૈચિત્ર્યપ્રયોજકવૈચિત્ર્યવત્તયા ૌદર્યજવલનઉપતાપનો હેતુ છે, અર્થાત્ “ત'= ઔદર્યજવલનઉપતાપ, તેના=ૌદર્યજવલનઉપતાપના, વૈચિત્ર્યનું પ્રયોજક એવું વૈચિત્ર્યવત્પણું આહારપર્યાતિમાં છે. તેથી આહારપર્યાપ્તિ તસ્વૈચિત્ર્યપ્રયોજકવૈચિત્ર્યવત્પણાથી ઔદયવલનઉપતાપનો હેતુ છે. હaltપડછાદિત' અને “વિચપ્રયોગવિયા' અહીં સ્વરૂપ અર્થક તૃતીય છે. ભાવાર્થ તાત્પર્ય એ છે કે દર્યજવલનઉપતાપથી જન્ય ફુધા-તૃષારૂપ કાર્યસામાન્ય પ્રતિ અશાતાવેદનીયકર્મ અશાતારૂપ કાર્યનું જનક છે, અને સુધા-તૃષાની પ્રાપ્તિમાં જે ઔદર્યજવલનનો ઉપતાપ પેદા થાય છે તેનું કારણ આહારપર્યાતિ છે તેના પ્રતિ અશાતા વેદનીયકર્મ ઉપગ્રાહક છે. અર્થાત સુધા પેદા કરવામાં ઔદર્યજવલનનો ઉપતાપ હેતુ છે અને તેનું કારણ આહારપર્યાપ્ત છે, તેના ઉપગ્રાહકપણારૂપે અશાતાવેદનીયકર્મ કારણ=હેતુ છે. કહેવાનો ભાવ એ છે કે અશાતાવેદનીયકર્મના ઉપગ્રહને કારણે આહારપર્યામિ દર્યજવલનઉપતાપ પેદા કરે , જે સુધા આદિ કાર્યને ઉત્પન્ન કરી શકે છે. તેથી અશાતાવેદનીયકર્મમાં ઉપગ્રાહકતા છે અને તે ઉપગ્રાહકતારૂપે
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy