SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ५८० अध्यात्ममतपशक्षा . . . . . . . . . . . . . :: ગાથા - ૧૨૦ केवलिभिस्तु विविक्तदेशे तत्करणात्।उक्तंच-"न षष्ठः, यतस्तस्मिन् क्रियमाणे तस्यैव जुगुप्सा संपद्येताऽन्येषां वा? न तावत्तस्यैव भगवतः, निर्मोहत्वेन जुगुप्साया असंभवात्। अथान्येषां, तत् कि मनुजामरेन्द्रतद्रमणीसहस्रसङ्कलायामनंशुके भगवत्यासीने सा तेषां न सञ्जायते? अथ भगवतः सातिशयत्वान्न तन्नाग्न्यं तेषां तद्धेतुस्तर्हि तत एव तन्नीहारस्य चर्मचक्षुषामदृश्यत्वान्न दोषः। सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणाद्दोषाभावः" इति। डार्थ :- 'न खलु' Rel२ 43 सीमोन। पुरीषा(पोतान) गुप्सा ४२वना२ यतां नथी, भ3 જુગુપ્સામોહનીયરૂપ વૃક્ષનું મૂલથી ઉજૂલિતપણું છે. અર્થાત્ જુગુપ્સામોહનીયરૂપ વૃક્ષને મૂળથી જ ઉખેડી નાંખ્યું छ. मने लोनारने (७५स्थोने) तेनी गुप्सानी, उत्पत्ति थशे अमन 3g, 34 3 तीर्थरोना अतिशयन। બળથી જ આહાર-નીહારની વિધિનું અદેશ્યપણું છે. વળી સામાન્ય કેવલીઓ વડે વિવિક્તદેશમાં તેનું પુરીષાદિનું, ७२९ छे. 'उक्तं च'थी रत्नावतारिनी साक्षी मापत छ-७४ो वि४८५ युति नथी, अर्थात् गुप्सनीय सेवा પુરીષાદિના જનક હોવાથી કેવલીઓને કવલાહાર હોતો નથી, એવો છઠ્ઠો વિકલ્પ પણ યુક્ત નથી. જે કારણથી તે કરાતે છતે નીહાર કરાતે છતે તેમને જ કેવલીને જ, જુગુપ્સા થાય કે બીજાને થાય? તે ભગવાનને જ થાય એવું માની શકાય નહિ, કેમ કે ભગવાનને નિર્મોહપણું હોવાથી જુગુપ્સાનો અસંભવ છે. હવે કહેશો કે બીજાઓને થાય તો હજારો મનુષ્ય, દેવો, ઈન્દ્ર, ઇન્દ્રાણીથી સંકુલત્રયુક્ત, વસ્ત્ર વગરના ભગવાન બેઠે છતે તેઓને =દેવો परेने, तेलुगुप्सा, शुं न थाय? અથ'થી પૂર્વપક્ષી કહે કે, ભગવાનનું સાતિશયપણું હોવાને કારણે ભગવાનનું નગ્નપણે તેઓને દેવોને, તેનો જુગુપ્સાનો, હેતુ બનતું નથી. તો પછી તેના કારણે જ=અતિશય સહિતપણું હોવાને કારણે જ, તીર્થકરના નીહારનું ચર્મચક્ષુવાળાને અદેશ્યપણું હોવાથી દોષ નથી. વળી સામાન્ય કેવલીઓ વડે વિવિક્તદેશમાં =निर्जनस्थानमा, तेनुनहारनु, ७२९डोवाथी होषामा छे. 'इति' ६२९ना थननी समाति सूय छे. टीड:- यत्तु "तित्थयरा तप्पिअरो हलधरचक्की य वासुदेवाय । मणुआण भोगभूमी आहारो णत्थि णीहारो ॥" [ ] इति वचनात्तीर्थङ्करादीनामाहारकालेऽपि न नीहारजुगुप्सितमिति तत्किमतिशयबलात् जाठरानलोद्रेकाद्वा? नाद्यः, तादृशातिशयाश्रवणात्, साधारण्येनातिशयत्वायोगात्, अतिशयेनापि दृष्टकार्यकरणेऽदृष्टकारणोपजीवनाद् द्वितीयपक्षाश्रयणावश्यकत्वाच्चान द्वितीयः, तादृशजाठरानलेन भस्मकवदाहारमात्रभस्मीकरणप्रसङ्गात्। अथ आहारपर्याप्ती रसीभूतमाहारं धातुरूपतया परिणमयति, खलरसीकृतं तु जाठरानलो भस्मीकरोतीति न दोष इति चेत्? न, आहारपर्याप्तिसहकृतजाठरानलस्य रसीभूताहारपरिणतिविशेष एव नियामकत्वात्, अन्यथा तत्कालेऽपि जाठरानलोद्भूतस्पर्शस्य जागरूकत्वेनाहारभस्मीभावप्रसङ्गाद्, आहारपर्याप्तिजन्यरसपरिणामस्य जाठरानलजन्याहारदाहप्रतिबन्धकत्वादिकल्पने गौरवात्।
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy