SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૦૧ ..... અધ્યાત્મ પરીક્ષા...... ૪૮૯. આવતું હોવાથી, અકૃતાગમદોષ પ્રાપ્ત થશે. અર્થાત્ પ્રાયશ્ચિત્તાદિથી હ્રસ્વ થયેલી કર્મની સ્થિતિ કર્મ બાંધતી વખતે જીવે નહિ બાંધી હોવાથી, તે સ્થિતિનો અનુભવ અકૃતાગમરૂપ છે. પૂર્વપક્ષીના આ કથનનો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે કે, લાંબા સમયથી ભોગવવાનું તે કર્મ ભોગવ્યા વગર જ નાશ થતું હોત તો ઉક્ત દોષ આવી શકે, પરંતુ એવું નથી; માત્ર ઉપક્રમ દ્વારા દીસ્થિતિવાળું તે જ કર્મ અધ્યવસાયવિશેષથી જલદી ભોગવાય છે, જેમ ધાન્યનો મોટો રાશિ લાંબો કાળ ચાલે તેવો હોવા છતાં ભસ્મક રોગી વડે થોડા કાળમાં ભોગવાય છે. માટે કૃતનાશ-અકૃતાગમાદિ દોષો આવતા નથી. અહીં વિશેષ એ છે કે, બહુકાળવેદ્ય કર્મ અલ્પસ્થિતિ-રસથી વેદના થાય છે તે પૂર્વમાં જે કર્મ બંધાયેલું હતું તેનાથી જુદું નથી, પરંતુ દીર્ઘસ્થિતિરૂપે બંધાયેલું કર્મ જ અધ્યવસાયથી અલ્પસ્થિતિવાળું થઈને વેદના થાય છે, અન્ય નહિ. માટે કરાયેલાં કર્મનો નાશ નથી અને જીવે પોતે જે કર્મો પૂર્વમાં બાંધેલ, તેનાથી કોઈ અન્ય કર્મનું વેદન થતું નથી. કેમ કે પૂર્વમાં કરાયેલાં કર્મોને જ અલ્પસ્થિતિરૂપે વેદન કરે છે. માટે અકૃતાગમદોષ પણ આવતો નથી. ઉત્થાન :- પૂર્વમાં સિદ્ધાંતકારે કહ્યું કે ધાન્યરાશિની જેમ પ્રાયશ્ચિત્તથી કર્મની સ્થિતિનો જ નાશ થાય છે, પણ કર્મોનો નહિ. ત્યાં “થથી પૂર્વપક્ષી કહે છે East :- अथाहारस्य भोगो भक्षणादिकं, कर्मणस्तु स्वजन्यसुखदुःखान्यतरसाक्षात्कार इत्यस्ति विशेष इति चेत्? न, कर्मद्रव्यस्येव नोकर्मद्रव्यस्याप्यात्मसात्परिणामस्यैव प्रदेशभोगत्वात्, सुखदुःखयोस्तु विपाकफलत्वात्। अत एव धान्यप्रदेशा इव कर्मप्रदेशा अपि भुक्ता एव सन्तो धान्यपरिणाममिव कर्मपरिणामं त्यजन्तः क्षीणा इति भण्यन्ते, रसस्तु कर्मणामध्यवसायविशेषेण हन्यत एव, भस्मकजनितजाठरानलोद्भूतस्पर्शे भुज्यमानरस इव अत एव न प्रसन्नचन्द्रादीनां सप्तमनरकयोग्याऽसातवेदनीयप्रदेशानुभवेऽपि तथाविधदुःखप्रसङ्गः। अत एव च सर्वस्व कर्मणः प्रदेशतो भोगनियमः, अनुभागतस्तु तद्भजनैव' इति भगवन्तोऽभ्यधुः। यदागमः- "तत्थ णं जं तं अणुभागकम्मं तं अत्थेगइअं वेएइ अंत्थेगइअं णो वेएइ, तत्थ णं जं तं पदेसकम्मं तं णियमा वेएइ" त्ति । भाष्यकारोऽप्यभ्यधात् २ सव्वं च पएसतया भुज्जइ कम्ममणुभावओ भइअं । તેવિનુભવે છે યારો તH | ત્તિ | [વિ. મા. ૨૦૪૬] દ, અથથી આહારના ભોગની અને કર્મના ભોગની વિલક્ષણતા બતાવીને પૂર્વપક્ષીએ ભસ્મકરોગના દાંતથી અસંગતિ સ્થાપી, તેનું નિરાકરણ “તિ વેત રથી માંડીને ... ‘વિપવિપત્વિ' સુધી ગ્રંથકારે કર્મનો ભોગ અને આહારનો ભોગ કઈ અપેક્ષાએ સમાન છે તે ગ્રહણ કરીને દષ્ટાંત આપેલ છે તે બતાવ્યું, અને ત્યારપછી ‘મત પર્વ...મ ને એ મત gવ .... તથાવિધ પ્રકુ મત પર્વ ... ...પુ આ રીતે १. तत्र यत्तदनुभागकर्म तदस्त्येककं वेदयति, अस्त्येककं न वेदयति, तत्र यत्तत्प्रदेशकर्म तनियमाद् वेदयति । २. , सर्वं च प्रदेशतया भुज्यते कर्मानुभावतो भाज्यम् । तेनावश्यमनुभवे के कृतनाशादयस्तस्य ।।
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy