SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Pun:५९ अध्यात्ममतपरीक्षा...... ४७५ ભવજન ઉપર ઉપકાર કરવાનો સ્વભાવ છે, તેથી ભવ્યજનને બોધના પ્રયોજનથી ભગવાન ઉપદેશ આપે છે ત્યાં પણ તેમને અનુગ્રહ કરવાની ઇચ્છા નથી, તેમ પોતાનાં કર્મ ખપાવવા યોગ્ય છે ત્યાં પણ ક્ષપણા કરવાની ઇચ્છા હોતી નથી, પરંતુ ધર્મદેશનાદિ દ્વારા જ ઉદયમાં આવેલ તીર્થકર નામકર્મ વિપાકમાં આવીને નાશ પામવાનું છે. ભગવાન સ્વયં રાગાદિ રહિત હોવાથી ઉદયમાન કર્મને અનુરૂપ તે ઉચિત પ્રવૃત્તિ કરીને કર્મની ક્ષપણા કરવાના પ્રયોજનથી ઉપદેશ આદિમાં ઉત્થાન અહીં પૂર્વપક્ષી કહે છે કે જેમને જિનનામકર્મનથી તેવા સામાન્ય કેવલીને તો, જિનનામકર્મ ખપાવવાનું નહિ હોવાથી દેશનાદિની અનુપપત્તિ થશે. તેથી કહે છે छ As :- 'न च' - सने मतीर्थ४२ वलीसोने शिनाहिनी अनुपपत्ति छ भन डेg, तेमाडेतु જ્ઞાનદાન અભ્યાસાદિથી બાંધેલ નિકાચિત પુણ્યપ્રકૃતિવિશેષથી જ તેની દેશનાદિની, ઉપપત્તિ છે. भावार्थ :- 'ज्ञानदान' वली. पूर्वभवमiतममा शानहानना सल्यास ७३ छ=शानहानना ४ पुन: પુનઃ ક્રિયા કરે છે, તેનાથી નિકાચિત થયેલી એવી પુણ્યપ્રકૃતિવિશેષથી જ દેશનાદિની ક્રિયા તેમને ઘટી શકે છે. ॐ 'ज्ञानदानाभ्यासादि' था | 248 आदि पहथी ५२५४२ ४२वानी बुद्धिने अडए। ७२वी. - પુણ્યપ્રકૃતિવિશેષ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે દેશનાને અનુકૂળ પુણ્યપ્રકૃતિવિશેષને અહીં ગ્રહણ કરવાની East :- एतेन 'तीर्थकरनामकर्मणो जीवविपाकितया तत्रैव विपाकप्रदर्शनमुचितं न तु कण्ठताल्वाद्यभिघातक्रमेण देशनादिना पुद्गलेऽपि' इति परास्तम्, जीवविपाकिनोऽपि क्रोधस्य भूभङ्गत्रिवलीतरङ्गादिना पुद्गले विपाकदर्शनात्। रागद्वेषराहित्यलक्षणं तु कृतकृत्यत्वं भगवति निराबाधमेव, विनैव तौ भगवतः परमहितोपदेशकत्वस्य योग्यानां च ततः प्रतिबोधस्य स्वभावादेव निर्वाहाद्।' यदाहुः [वि. भा. ११०४-१०] १जं च कयत्थस्स वि से अणुवगयपरोवगारिसाभव्वं । परमहियदेसयत्तं भासयसाभव्वमिव रविणो ।। २ किंच कमलेसु राओ रविणो बोहेइ जेण सो ताई । कुमुएसु य से दासो जंण विबुझंति से ताई ।। ३ जं बोहमउलणाई सूरकरामरिसओ समाणा उ । ___ कमलकुमुआण तो तं साभव्वं तस्स तेसिं च ।। १. यच्च कृतार्थस्यापि तस्यानुपकृतपरोपकारिस्वाभाव्यम् । परमहितदेशकत्वं भासकस्वाभाव्यमिव रवः ।। २. किं च कमलेषु रागो रवेर्बोधयति येन स तानि । कुमुदेषु वा तस्य द्वेषो यन्न विबुध्यन्ते तस्य तानि ॥ ३. 'याधमुकुलने सूरकरामर्शतः समानात् । कमलकुमुदानां ततस्तत् स्वाभाव्यं तस्य तेषां च ।।
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy