SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २४० કસ્તવ વિવેચન સહિત કર્મ પુદ્ગલેમાં ઉદયસમયને અપ્રાપ્ત કર્મ પુદગલના શુભાશુભ ફલને પ્રયત્ન વિશેષથી પ્રથમ જ અનુભવ કરે તે ઉદીરણ અહીં ઉદય અને ઉદીરણાને વિષે સામાન્યતઃ એકસે બાવીશ પ્રકૃતિએ છે, કારણ કે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમેહનીય બંધમાં નથી, પણ મિથ્યાત્વમેહનીયતા સે કમવડે થયેલી તે બને પ્રકૃતિએ ઉદયમાં હોય છે. મિથ્યાત્વષ્ટિ ગુણસ્થાનકે એકસેસત્તર પ્રવૃતિઓ ઉદયમાં હોય છે, કારણ કે ત્યાં મિશ્રમહનીય, સમ્યક્ત્વમેહનીય આહારકદ્ધિક-આહારક શરીર અને આહારક અંગે પાંગ તથા જિનનામને ઉદય હોતું નથી. મિશ્રમેહનીયને ઉદય મિશ્રગુણસ્થાનક સિવાય અન્યત્ર હોતે નથી, સમ્યફવમોહનીયને ઉદય અવિરતિસમ્યગ્દયાદિ ગુણસ્થાનકે, આહારકટ્રિકને ઉદય પ્રમત્તાદિગુણસ્થાનકે અને જિનનામને ઉદય સયોગિકેવલ્યાદિગુણસ્થાનકે હોય છે, તેથી એકસે બાવીશ પ્રકૃતિઓમાંથી આ પાંચ પ્રકૃતિએ બાદ કરતાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ઉદયમાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મોહનીય છવીશ, આયુષ ચાર, નામકર્મ ચોસઠ, ગેત્રિકર્મ બે અને અત્તરાયકર્મ પાંચ-સર્વ મળીને એસે સત્તર ઉત્તર પ્રવૃતિઓ હેય છે. હવે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદનગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓને વિચ્છેદ થાય છે તે જણાવે છે – સુમત્તિકથા-fમ , મિર્જા સાથે રૂારસ | निरयाणुपुत्रिणुदया, अण-थावर इग-विगलतो ॥१४॥ (सूक्ष्मत्रिका-तप मिथ्यात्व मिथ्यान्त सास्वादने एकादशशतम् । निरयानुपूर्व्य नुदयाद् अनन्त स्थावर एक विकलान्तः ।।१४।।
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy