SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટ ] ૩૩૧ 32 ' સમજીને સાર્ધક તરીકે બેસીશુ. તે વિચારેાની લેવડ-દેવડ કરીશું. સ્નાભેદ રાખીશું નહિ અને મનાભેદ થાય તેવું કરીશું નહિ. એમ વાત કરતાં જો ધા એકમત ઇ જશું, તે એ દિવસને મહા આનંદને દિવસ માનીશું; પણ કદાચ અમે બધા એકમત થઈ શક્યા નહિ અને સૌને પોતપોતાનુ મન્તવ્ય જ શાસ્ત્રસમ્મત લાગ્યા કર્યું, તેા અમે ભવિષ્યને માટે સારી આશા રાખીને સારી રીતિએ છૂટા પડી જઈશું. કાણે શુ કહ્યું અને ણે શું રજૂ કર્યું, એ વિગેરે વાત કદી પણ રાઇને કરીશું નહિ તેમજ તે પછી આ પ્રશ્નને અંગે પાછે। વિક્ષેપ વધે એવુ પણ કાંઈ જ કરીશું નહિ. ” આવા ભાવાની લેખિત કબૂલાત આપવા સાથે સુશ્રાવક કરતુભાઇ ને જણાવવું જેઈએ કે તમેા આવી રીતિએ અમા સ મળીએ એવી ગોવણ કરા. ' જો આવી રીતિએ વાત કરવાને બેસવાની સૌની તૈયારી હાય, તેા અમારી એમ કરવામાં પણ સંમતિ જ છે. અમારી વાત તે એટલી જ છે ?-કશા પણ નિયમન વિના ભેગા થઇને બેઠા, એમાં પૂર્વગ્રહ રાખીને વાત કરતાં નિરાકરણ આવી શકે નહિ અને પછી વિક્ષેપ વધ્યા વિના રહે નહિ, એટલે વી કેાઈ પણ પ્રવૃત્તિમાં સાથ આપવાને મારા વિચાર નથી. જેના હૈયામાં બની શકે । વિક્ષેપને યેગ્ય રીતિએ મીટાવવાની જ ભાવના છે અને કોઈ પણ રીતિએ વિક્ષેપ વધવા પામે એવી ભાવના નથી, તેઓને જો ભેગા છે,સીને વાત કરવામાં લાભ જણાતા હાય, તે સુશ્રાવક કરતુરભાઇ ને આવી કબૂલાત લખી મોકલવામાં વાંધા લાગે જ નહિ. જો આવું બનતું હોય, તેા બધાને મળવાની ગોઠવણ કરવાનું સુશ્રાવક તરીકેનું પોતાનુ કર્રાવ્ય અદા કરવાની વાતમાં સુશ્રાવક કસ્તુરભાઈ ના પાડે, એ બનવાજોગ લાગતું નથી. હજુ ચામાસું બેસવાને એક મહિનાથી અધિક સય છે અને ચામાસાના ચાર મહિના છે, એટલે એ સમય દરમ્યાન આ કરવું હોય તે આ પણ ઈ શકે એવુ છે. તમે આ વાત જણાવવા જેવા રથળે જરૂર જણાવી શકા !, કે જેથી જેએને હા થી પણ આવવું હાય તેઓ આવી શકે, આવી ટાઈ થિતિ ઉભી થશે અને એને અ ંગે જરૂર પડશે તે, વ્યાખ્યાન પણ અધ રાખીને વાત કરવાને અમે તૈયાર થઇશું. ‘ ચર્ચા ઇ ગઇ છે અને શાસ્ત્ર રમત નિર્ણય આવી ગયો છે ’– એમ !હીને અમે આ પ્રશ્નના સપૂર્ણ નિરાકરણને માટેની કોઇ પણ વ્યાજબી યાજનામાં સાથ આપવાને માગતા નથી-એવું છે જ નહિ. શાસ્ત્રસજ્જત નિર્ણય સર્વસમ્મત બને, અને માટેના દરેક વ્યાખી માર્ગને અપનાવવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. ચર્ચા કરવી હેાય તે ચર્ચા કરવાને પણ અમે તૈયાર છીએ અને વાતા કરવી હાય તો વાતા કરવાને પણ અમે તૈયાર છીએ, પરન્તુ ખાટી હા-હા મચે અને શાસનની ફજેતી થાય-એવું કાંઈ જ કરવાને અમે તૈયાર નથી. એટલે જો કેાઈ આડુ ં-અવળુ ખેલે અને એમ કહે કે-આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની અમારી ઈચ્છા નથી, તેા તમે કહી શકો કે-એ વાત ખોટી છે. આ પ્રશ્ન એવા નથી કે-થાડ તમારૂ રહ્યુ અને ઘેાડ' અમારૂં રહ્યું, એવી ખાં-છેાડ થઇ શકે. શાસ્ત્રના જાણકાર એવુ' કહી શકે નહિ ક્રે-સવત્સરી ગમે તે દિવસે કરો. સ૦ શાસનને માનનાર માટે વર્ગો વિરોધ કરે છે, તેનું કારણ શું ? જેએ એક દેખાતા અને, તેની શુ વિરાધ કરનારા બધા એક જ માન્યતાવાળા છે એવું નથી. સંવત્ ૧૯૯૨ માં હતા, તેઓ સંવત્ ૨૦૦૪ માં નાખા પડેલા દેખાયા તે ૨૦૦૪ માં અમદાવાદમાં તમને ખબર છે ને ? ભાદરવા સુદ પાંચમ એ હાય, ત્યારે એમાંના કેટલાક એ ચેાથ માને છે અને કેટલાક એ ત્રીજ માને છે, પણ એયને પહેલી પાંચમે ચેાથ માનવાનું આવી જાય છે અને એમ દિવસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy