SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ-સટિ ૩૫ ૧૩૦ મરણ પામી, જે (ભગવાનની ભક્તિમાં) બીજો જન્મ પામે તે મોક્ષ-દ્વારે પહોંચી શકે; “ગુરુની પાસેથી નામ પામ્યા વિના સૌ કોઈ માયામાં લુબ્ધ થઈ રહે છે; – જરા વિચારી જુઓ! “જેઓ સત્ય-પરમાત્માને હૃદયમાં ધારણ કરી રાખે છે, તેઓ સૌથી મોટા બડભાગી છે. [૩૪] [નાન – વાણું]. "गुरमुखि रतनु लहें लिवलाइ __गुरमुखि परखै रतनु सुभाइ । गुरमुखि साची कार कमाइ , મુરમુવિ લાવે મનુ પતીગારું આ છે; गुरमुखि अलखु लखाए तिसु भावै । નાન મુવિ વોટ ન વા રૂપ – " અથ [નાનક –ચાલુ ] ગુરુનો સંગ કરનાર (પરમાત્મામાં) લવલીન થઈને રતનપદારથ પામે છે; ગુરુનો સંગ કરનાર સહેજે એ રતન (માયિક પ્રલોભનોમાંથી) અલગ પારખી કાઢે છે. ગુરુનો સંગ કરનાર સાચી સાધના આચરે છે, તેને અંતરમાં સત્ય-પરમાત્માની સાચી પ્રતીતિ થાય છે. “ગુરુનો સંગ કરનારો અલખ- અગમ્ય પરમાત્માનાં દર્શન કરી શકે, એવી પરમાત્માની મરજી છે. ગુરુનો સંગ કરનાર (ભુલાવામાં પડી) કદી ઠોકર ખાય નહીં. [૩૫] - ૧. મરિ વૈ | ૨. સૂત્રે ! તભાવમાં. ૩. ક્વિાર્. ૪. સુમારે ૫. ગઢવું ઢવાણ - ૬. તિ, માવૈ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy