SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ-ગેસટિ ૨૫ एका बेदन दूजे विआपी नामु रसाइणु वीसरिआ ॥ सो बूझे जिसु आपि बुझाए गुरकै सबदि सु मुकतु भइआ । नानक तारे तारणहारा હુરમે પરવા . – [નાનક-ચાલુ) “સત્ય-પરમાત્મામાંથી ઊપજેલો તે સત્ય-પરમાત્મામાં પાછો સમાઈ રહે, પવિત્રા-દોષરહિત થયેલો તે સત્ય-પરમાત્મામાં એક થઈ જાય. જે જૂઠો છે- જૂઠને વળગેલો છે, તે (મનુષ્ય-જન્મમાં) આવે છે ખરે; પણ ઠેકાણું પામ્યા વિના, દૈતભાવમાં લીન રહીને, જમ્યા કરે છે અને મર્યા કરે છે. ગુરુ પાસેથી નામ પામે, તેનો જન્મ-મરણનો ફેરો ટળે; પરમાત્મા પોતે તેને પારખી લઈ, પોતાની સાથે એક કરી લે. “કેટલાકને દ્વૈતભાવરૂપી રોગ લાગુ પડ્યો હોય છે, તેઓ પરમાત્માના નામરૂપી રસાયણને વીસરી જાય છે. (ખરી વાત એ છે કે,) પ્રભુ પ્રસન્ન થઈને જેને (તત્ત્વ) સમજાવવા ઇચ્છે, તે આ બધું સમજી શકે છે તેવો માણસ ગુરુ પાસેથી નામ પામીને મુક્ત થાય. “જે પોતાનું અહંપણું તથા દૈતભાવ તજે છે, તેને તારણહાર પ્રભુ પોતે તારે છે. [૨૫] ૧. સૂરે – શુચિ – પવિત્ર-શુદ્ધ. ૨. વર- ઠૌર – સ્થાન - સદ્દગુરુનો આશરો. ૩. દૂચૈ ૪. સુર સવવી. ૫. પરā I ૬. વસિ ત્રરૂમા – બક્ષે છે – માફ કરે છે. બધા ગુના-પાપ માફ કરી, પોતાની પાસે લઈ લે છે. ૭. વૈદન – વેદના. ૮. સ િ ૫૦-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy