SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 43...જો જે રમાય 11 9 કમલશ્રી કૂતરી, વાનરી બની... , શિવભૂતિ અને વસુભૂતિ બે ભાઈઓ હતા. શિવભૂતિની સ્ત્રી કમલશ્રી પોતાના દિયર વસુભૂતિ પ્રત્યે રાગવાળી બની અને તેણીએ અનુચિત માંગણી કરી. ભાભીના આવા અનુચિત વચન સાંભળી વસુભૂતિને થયું કે અરરર ! ધિક્કાર હો કામ વાસનાને કે જે આવી અનુચિત માંગણી કરાવે છે. હવે મારે તો આ કામવાસનાને આધીન બનવું જ નથી. વૈરાગ્યભાવમાં આવી તેણે દીક્ષા લીધી. કમલશ્રીને તે વાતની ખબર પડી. રાગના ઉદયથી આર્તધ્યાનમાં વર્તતી માનસિક અને વાચિક પાપની આલોચના લીધા વગર જ મરી ગઈ અને કૂતરી તરીકે ઉત્પન્ન થઈ. ૧) કમલશ્રીને દિયર વસુભૂતિ ઉપર રાગ થયો. આલોચના ન લેવાથી મશઃ ૨) કૂતરી ૩) વાંદરી ૪) હંસી ૫) છેવટે વ્યંતરદેવી બની Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy