SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે કરમાય ના...24 શીલસન્નાહ તરત જ વસ્તુ તે શીલસન્નાહ મંત્રી વિચારસાર નામના બીજા રાજા પાસે ગયો. ત્યાં મંત્રીપદની સ્થિતિને સમજી જઈ વિચાર કરવા નોકરી માટે માંગણી કરી. અનેક પરીક્ષા કર્યા પછી વિચારસાર રાજાએ કહ્યું કે, “તમારી લાગ્યો "અહો ! હું તો ચારે બાજુ બુદ્ધિની પરીક્ષા પછી અમને વિશ્વાસ છે કે તમે મંત્રીપદનું સ્થાન બરાબર શોભાવી શકશો. પ્રસિદ્ધિ પામેલી એક બ્રહ્મચારિણીની પરંતુ વિશેષ વિશ્વાસ અને ખાતરી માટે જ હવે પૂછવું છે કે તમે પહેલાં કોઈ પણ રાજાની સેવા સેવામાં આવ્યો હતો. અરે ! અહીં કરી હોય, તો તેનું નામ બતાવો.” તેણે જવાબ આપ્યો કે, “માફ કરજો, હું નામ નહિ પાણીમાં જ અગ્નિ ભભૂકી ઉઠ્યો ? બતાવી શકે. કારણ કે તેનું નામ લેતાં જ હાથમાં લીધેલો કોળીયો પણ છોડવો પડે.'' ક્યાં જવું? ધિક્કાર હો આ રાજાએ કહ્યું કે, “તમે આ શું બોલી રહ્યા છો ? શું કોઈનું નામ લેવા માત્રથી કોળીઓ છોડી કામવાસનાને ! શું આ કામાગ્નિમાં દેવો પડે ? ગપ્પા તો નથી મારી રહ્યા ને ! લો હમણાં જ ભોજન મંગાવુ .'' એમ કહી મારે બસ્મીભૂત થવું ? ના, ના, ગમે ભોજનનો થાળ મંગાવ્યો. હાથમાં કોળીઓ લઈને શીલસન્નાહને કહ્યું કે, “બોલો હવે તે ત્યાં જઈશ. પરંતુ મારે અહીં તો રાજાનું નામ બોલો.” ત્યારે શીલસન્નાહે ‘રૂક્મિણી’ આ પ્રમાણે નામનું ઉચ્ચારણ કર્યું કે, તે રહેવું જ નથી. શી ખબર ક્યારે જ વખતે એક સંદેશવાહકે આવીને રાજાને કહ્યું કે, “રાજન્ ! ચાલો, જલ્દી ચાલો, શત્રુઓએ એનો. કામાગ્નિ મારા આત્મદેહને રાજ્ય પર આક્રમણ કર્યું છે અને ભયંકર સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આપણી સેના પીછેહઠ - બાળીને ભડથું કરી મૂકશે ? મારા કરી રહી છે, હારજીતનો સવાલ ઊભો થઈ ગયો છે, આપ જલ્દી પધારો.” આલાનો ભરડો લે, એની પહેલાં રાજાએ તરત જ હાથમાં રહેલો કોળીયો પાછો થાળીમાં મૂક્યો અને યુદ્ધ જ હું ચાલ્યો જાઉં બીજા રાજ્યમાં.'' એમ વિચારી રાજ્ય માટે પ્રયાણ કર્યું. શીલસન્નાહ પણ સાથે ગયો. યુદ્ધરેખા ઉપર રાજાને રોકીને શીલસન્નાહે છોડીને તે ચાલ્યો ગયો. યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો કે તરત જ તેને મારવા માટે શત્રુ-સૈનિકો સામે આવવા લાગ્યા. શીલસન્નાહના બ્રહ્મચર્ય પ્રત્યે અનુરાગના કારણે તેઓને (શત્રુ સૈનિકોને) શાસનદેવીએ તુરત જ ખંભિત કરી દીધા અને આકાશવાણી કરી કે બ્રહ્મચર્યમાં આસક્ત શીલસન્નાહને નમસ્કાર હો” એમ કહી દેવતાએ શીલસન્નાહ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. Ternal
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy