SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ હતો જે કરk/ ના..98. ભિજાઈ ગઈ. માંસનો લોચો સમજી સમડી તેને લઈને આકાશમાં ઉડી ગઈ. યોગાનુયોગ તે મુહપત્તી રાજમહેલમાં રાણીની આગળ પડી ગઈ. મુહપત્તી જોયા પછી નોકરો પાસે 4 પ્રાયશ્ચિતથી અકિકુમારની આત્મશુદ્ધિ... તપા. કરાવી, ત્યારે ખબર પડી કે રાજાએ જ હકમ આપીને ' અરણિક મુનિ અને તેમની માતાએ ચારિત્ર લીધું હતું. ચારિત્રનું તપસ્વી મુનિની હત્યા કરાવી છે. ભાઈ મુનિનું કરુણ મૃત્યુ વિશુદ્ધ પાલન કરતાં કરતાં મુનિશ્રી એક દિવસ ગ્રીષ્મઋતુમાં બપોરે જાણી રાણીનું હૃદય થરથર કંપવા લાગ્યું. આંખમાંથી બોર ગોચરી ગયા હતા. તડકામાં પગ દાઝી રહ્યા હતા. માથું પણ ગરમીથી બોર જેટલા આંસુ પડવા લાગ્યા. રાજાને પણ વાસ્તવિક્તાની જાણ થતાં બન્ને છાતી ફાટ રડવા લાગ્યા. સંસારમાં તપી ગયું હતું. જાણે ફૂલ કરમાઈ ગયું હોય, એવી હાલત મુનિની થઈ અઘટિત અને અનુચિત આ કામ થઈ ગયું છે. હવે જો ગઈ. ત્યારે મુનિશ્રી એક મકાનની નીચે ઊભા રહ્યા. કામવાસનાથી આકુલ સરકારને નહિં છોડીશું, તો હજી પણ થશે, એમ સંસારનું થએલી એક નારીએ પોતાની દાસી દ્વારા મુનિને બોલાવ્યા. ગોચરી સ્વરૂપ વિચારી બન્ને જણે દીક્ષા લઈ આલોચના લીધી. વિહોરાવવાના નિમિત્તે દાસી મુનિને ઘરે તેડી લાવી. નારીના વચન એક સક્ઝાયમાં કહ્યું છે કે, “આલોઈ પાતકને સવિ છેડી | વિલાસથી મુનિનું પતન થઈ ગયું. મુનિ ત્યાં રંગરાગમાં અટવાઈ ગયા. કઠણ કર્મને પીલે'' આલોચના પ્રાયશ્ચિત તપ વગેરે કરીને મુનિની સાંસારિક માતુશ્રી શેરીએ શેરીએ ગાંડા માણસની જેમ એમને કે ળિજ્ઞાની બનીને બન્ને મોક્ષમાં ગયા. ગોતવા લાગી. માતાની આવી હાલત જોઈને અરણિકને જોરદાર આંચકો લાગ્યો. તેઓ મહેલમાંથી ઊતરી માતાના ચરણમાં પડ્યા. માતુશ્રીએ અહીં વિચારવાનું એ છે કે પૂર્વભવમાં કોઠિંબડાની લ ઉતારવાનું પ્રાયશ્ચિત ન લીધું. તો શરીરની ચામડી સમજાવી ગુરુ પાસે મોકલ્યા, ત્યાં મુનિશ્રીએ આલોચના લીધી. અંતે ઉતરાવવી પડી અને આ ભવમાં મુનિનું ખૂન કરાવ્યું છતાં શિલા પર સંથારો કરી અનશન આદર્યું અને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પ્રાયશ્ચિત લઈ લીધું, તો રાજા-રાણી મોક્ષમાં ગયા. આ | મહાવ્રતનું ખંડન કરવા છતાં તેની આલોચના પ્રાયશ્ચિત લઈને અરણિક ચિંતનમાં ઓત-પ્રોત થઈ આલોચના લેવામાં પ્રમાદ ન | મુનિએ આત્મશુદ્ધિ કરી. એવું જાણ્યા પછી આપણે આત્મશુદ્ધિનું અમોઘ કરવો જોઈએ. કારણ આલોચના-પ્રાયશ્ચિત જરૂર લેવું જોઈએ. . lain Education international et Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy