SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 155) બહુબીજમાં ગણાય કે નહિ? 935. પારણે અને અત્તરપારણે એ કાસણું 929. ખસખસનો ડોડો બહુબીજ કહેવાય છે, કેમકે કરીને છઠ્ઠ કરે, તો તેને બે ચોથ વ્યક્ત કર્યા એક ડોડામાં બહુકણો હોય છે. ગણાય કે નહિ ? 930 નવકારશીનું પચ્ચકખાણ કર્યું, કોઈ કામ 935. તેને બે ચોથ ભક્ત ગણાતા નથી. આવી પડવાથી અવસરે પાળી શકાયું નહી, પછી ઠેઠ 939. લીલી વનસ્પતિના પચ્ચકખાણવાળાને તે સાંજે પાયું, પરંતુ તેટલા કાળ સુધી તે શ્રાવક દિવસનો બનેલો કેરીપાક વગેરે કહ્યું કે નહિ ? ઉપયોગવાળો રહ્યો છે, તેને નવકારશી પચ્ચકખાણના 939. પરંપરાએ તે દિવસનો બનેલ કેરી પાક વગેરે ફળ કરતાં અધિક ફળ મળે કે નહિ ? કહ્યું છે, તેવી પ્રવૃત્તિ દેખાય છે. 930. નવકારશી પચ્ચકખાણનું જઘન્યકાળમાન બે 940. આજનું દૂધ છાશ સાથે મેળવી દીધું હોય, તે ઘડીનું કહેલ છે, તે પચ્ચક્ખાણ લેતી વખતે મુકીસી કઈ વિગઈમાં ગણાય ? પચ્ચકખાણ પણ સાથે લીધેલું હોય છે કે, "જ્યારે 940. આજનું છાશ સાથે મેળવેલ દૂધ, દહીં વિગઈમાં મુઠ્ઠીવાળી નવકાર ગણું ત્યારે પચ્ચક્ખાણ પૂર્ણ થાય." ગણાય છે. તેથી બે ઘડી પછી તેટલા કાળ સુધી ઉપયોગવાળો રહે 953. ચૌદ નિયમનું સ્મરણ કરતી વખતે સચિત્ત અને છે અને નવકાર ગણી પાળે નહિ ત્યાં સુધીની વેળા વિગઈ દ્રવ્યની સંખ્યામાં ગણી શકાય કે નહિ ? પચ્ચક્ખાણમાં ગણાય છે. તેથી જધન્ય બે ઘડીએ 953. ચૌદ નિયમનું સ્મરણ કરતી વખતે વિચારણામાં નવકારશી મુકીસી પચ્ચક્ખાણ પારવાવાળા કરતાં આ જો કે શાસ્ત્ર મુજબ સચિત્ત અને વિકૃત્તિ દ્રવ્યમાં ગણાય શ્રાવકને અધિક પુણ્ય થાય એમ શાસ્ત્ર મુજબ જણાય નહિ એમ જણાય છે. તોપણ આધુનિક પ્રવૃત્તિથી દ્રવ્યમાં ગણાય છે, એમ જોવામાં આવે છે અને આમ 932. શુદ્ધ કાળવેળામાં નવકારશી પચ્ચકખાણ કર્યું કરવામાં વિશેષ સંવર પણ થાય છે. હોય, ત્યાંથી બે ઘડી ગણાય કે સૂર્યોદયથી બે ઘડી 956. ગૌતમ પડઘા તપમાં પાત્રમાં પહેલું નાણું મૂકાય ગણાય ? તે સ્પષ્ટ પ્રતિપાદન કરશો. છે, તે નાણું જ્ઞાનના કામમાં આવે કે બીજા કામમાં 932. શુદ્ધ કાળવેળામાં નવકારશીનું પચ્ચકખાણ કર્યું પણ વપરાય ? અને તે તપ કયા ગ્રંથમાં કહેલ છે ? હોય, ત્યાંથી માંડી બે ઘડી ગણાય છે. સવારે દશ 956. ગૌતમ પડઘો તપ આચારદિનકર ગ્રંથમાં કહેલ પડિલેહણા પૂર્ણ કરતાં સૂર્યોદય થવો જોઈએ, તેવી છે. પરંતુ તેમાં નાણું મૂકવાનું કહેલ નથી, જો કોઈ રીતે પહેલા પ્રતિક્રમણની શરૂઆત કરી હોય, તેમાં ઠેકાણે પણ પ્રસિદ્ધિથી નાણું મૂકાય, તો તે જ્ઞાનદ્રવ્ય છઠું આવશ્યક પચ્ચક્ખાણ છે, તે વખતે પચ્ચકખાણ થતું નથી. પરંતુ તે દ્રવ્ય સાધુઓને ભણાવવામાં અથવા લેવાય, તે શુદ્ધકાળવેળા કહેવાય, એમ જણાય છે, વૈદ્ય વિગેરેના કામમાં વપરાય છે. પણ પંચાશક વિગેરે ગ્રંથોમાં ૩TTTT સૂરે 960. नमुक्कारसहिअंमा पान व्यायाना अनुसार जं जं चयइ सचित्तं, सम्मं भावेण सुद्धहियणं । સૂર્યોદયથી બે ઘડીએ નવકારશી પચ્ચક્ખાણ થાય છે. શું તે તેનું નોળિયું, પાવ ટુવરવા તિવરવારે શા 934. સિંઘવ, હરડે, દ્રાક્ષ અને પીપર વગેરે "શુદ્ધ હૃદયથી સારા ભાવે કરી જે જે સચિત્ત લાભપુર (લાહોર)થી આવેલ હોય તે સચિત્ત છે કે વસ્તુ ખાવાનો ત્યાગ કરે છે, તે જીવોને તે તે અચિત્ત છે ? યોનિઓમાં જઈ તીવ્ર દુ:ખો વેઠવા પડતા નથી. આ 934. સો યોજન ઉપરથી આવેલા સિંઘવ વિગેરે ગાથા કયા ગ્રંથમાં છે ? પ્રાસુક થઈ જાય છે, બીજા પ્રાસુક થતા નથી. 960. આ ગાથા છૂટા પાનામાં જોવામાં આવે છે. છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy