SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 13 759. ચૌદ નિયમોમાં પ્રભાતે પચ્ચખાણ સમયે બે 804. જો પચ્ચકખાણ લેતી વખતે "દીક્ષા લીધા બાદ ત્રણ સચિત્તો છૂટા રાખ્યા હોય, તે દિવસે પૂરા થઈ કલ્પ" એમ રાખ્યું હોય તો લીલોતરી કહ્યું છે. નહિતર. ગયા, હવે રાત્રિમાં સચિત્તનું કાર્ય પડયું હોય તો બીજા તો કલ્પ નહિ. સચિત્તો વાપરવા કહ્યું કે નહિ ? 805. બહુ દૂધમાં અથવા દહીંમાં થોડા ચોખા નાખે 759. રાત્રિ દિવસના પચ્ચક્ખાણ વખતે જેટલા તે દૂધ અથવા દહીં નિવિયાતું થાય કે નહિ ? સચિત્તો છૂટા રાખ્યા હોય, તેટલા જ દિવસમાં પૂરા 805. ટુવરવહુ મખ્વતંદુને દ્રાક્ષ ઘણી અને અલ્પ થઈ ગયા હોય તો રાત્રિએ અધિક કલ્પ નહિ અને જો ચોખા, આ ભાષ્યની ગાથા મુજબ અલ્પ ચોખા નાંખ્યા સાંજ સુધી જ તેટલા છૂટા રાખ્યા હોય તો રાત્રિએ હોય તો પણ તે દૂધ અથવા દહીં નિવિયાતું થાય છે. અધિક પણ કહ્યું છે. એમ જણાય છે. 762. બોરડી અને બાવળમાં અસંખ્યાતા જીવો હોય 838. સાધુઓને રોગ થયો હોય, તે વખતે કોઈ કે એક જીવ હોય ? આહારપાણી લાવી દેનાર ન હોય, તો સાધ્વી આહાર 762. પન્નવણાના પહેલા પદના ગુચ્છાધિકારમાં લાવી આપે કે શ્રાવક વિગેરે લાવી આપે ? "આવલ અને બોરડીના મૂળ-કંદ-થડ-છાલ-શાખા અને 838. તેવા કારણમાં સાધ્વીએ લાવેલો આહાર પ્રવાલમાં દરેકમાં અસંખ્ય જીવો કહ્યા છે, તે અનુસાર સાધુઓ અર્ણિકાપુત્ર આચાર્યની પેઠે ગ્રહણ કરે છે, બોરડી અને બાવલમાં પણ છએ સ્થાનકોમાં અસંખ્ય પણ શ્રાવક આદિએ લાવી આપેલ આહાર તો ગ્રહણ જીવો સંભવે છે, પણ ન્યૂન અધિક જીવો સંભવતા કરતા જ નથી. નથી. 850. કોઈ શ્રાવક એકાસણા બેસણા વિના 771. પ્રાસુક એટલે નિર્જીવ પાણીનો સંખારો કાચા પ્રાસુકપાણી પીવે છે અને પાણસના આગારો ઉચ્ચરે. પાણીમાં નંખાય કે જુદો રખાય ? છે. તેને રાત્રિમાં દુવિહાર, તિવિહાર કરવા કહ્યું કે 771. પ્રાસુક પાણીનો સંખારો એકાંતે કરી સચિત્ત ચોવિહાર કરવો જોઈએ ? પાણીમાં ન નંખાય, તેવા અક્ષરો શાસ્ત્રમાં જોવામાં 850. તેણે રાત્રિએ ચોવિહાર પચ્ચકખાણ કરવું આવ્યા નથી, તેથી જેમ જયણા થાય, તેમ કરવું જોઈએ તેવી પરંપરા છે. જોઈએ, પણ જેમ તેમ સંખારો નાખી દેવાય નહિ. 864. જે કોઈ રાત્રિભોજનના પચ્ચકખાણવાળા 801. "કાલે પોસહ કરીશું” એવી ઈચ્છાવાળાને અને દિવસની બે ઘડી બાકી રહી હોય, તેમાં ભોજન "ઉપવાસ કરીશું” એવી ઈચ્છાવાળાને રાત્રિએ સુખડી કરે, તો રાત્રિભોજન પચ્ચક્ખાણનો તેને ભંગ થાય કે ખાવી કહ્યું કે નહિ ? નહિ ? 801, પોસહ અને ઉપવાસની ઈચ્છાવાળાને રાત્રિએ 864. શેષ બે ઘડીમાં ભોજન કરનારાઓને સુખડી ખાવી કહ્યું નહિ. જેને સર્વથા તેના વિના રાત્રિભોજનનો અતિચાર લાગે છે, પણ ભંગ તો થતો ચાલતું ન હોય તે રાત્રિના પહેલા બે પહોર સુધી નથી. કદાચિતુ સુખડી ખાઈ જાય, તો આગળ કરવાના 865. કસેલિયાનું પાણી તિવિહાર પચ્ચક્ખાણપોસહનો અને ઉપવાસનો ભંગ થતો નથી. જો વાળાને પીવું કહ્યું કે નહિ ? પાછલા બે પહોરમાં જાય તો પોસહ-ઉપવાસનો ભંગ 865. તિવિહાર પચ્ચક્ખાણવાળાઓને તે પાણી કલ્પ થાય છે. છે, પણ આપણી આચરણા નથી. 804. જેણે દીક્ષા લેવા માટે લીલોતરીનો ત્યાગ કર્યો 866. પક્વાન લેવાનો કાળ કયા ગ્રંથમાં કહ્યો છે ? હોય, તેને દીક્ષા લીધા પછી કહ્યું કે નહિ ? 866. પફવાન્સ લેવાનો કાળ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy