SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાની પૂર્વ તૈયારી (૧) બને ત્યાં સુધી સામાયિક લઈને બેસવું અગર જિનમંદિર, ઉપાશાય કે ઘરમાં શાન્ત સ્થળે બેસવું. સામાન્ય પિકમાં બેસવાથી વધુ લાભ થાય છે. કારણ કે સામાયિકમાં વચ્ચે ઉઠવાનું કે વિક્ષેપ થવાનું નિમિત્ત આવતું નથી. (૨) પાસને બેસી શકાય તે વધુ સારૂં અગર સુખાસને બેસવું.. (૩) પૂવ અગર ઉત્તર દિશા સન્મુખ બેસવું. જિનમંદિરમાં પરમાત્માની સામે બેસીએ તે દિશાનું મહત્વ રહેતું નથી. (ઉનના આસન (ટાસણા) ઉપર ઘસવાથી વધુ અનુકૂળ પડે છે, અને ત્યાં સુધી આસન પણ સફેદ રાખવું. (૫) જિન આશા મુજબ પોતાના ગુણસ્થાનકને અનુરૂપ અનુરાનમાં રક્ત રહેનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે. . (૬) શુદ્ધ વ્યવહારનું પાલન કરનારને ધ્યાન શીવ સિદ્ધિ આપે છે. () ધ્યાન કરતાં પહેલાં જગતના સર્વ જીવો સાથે એવીભાવથી ભાવિત બનવું. જીવમાત્રનું કલ્યાણ ઈરછવું. જીવમાત્રને આત્મ સમાન જાણી તેમની સાથે એવી પૂર્ણ વ્યવહાર કરનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy