SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સાડાત્રણ કરોડ ગામશક વિસ્તર પૂર્વ કે નમસ્કાર કરવા મયણાસુરીને અમૃતિયા વખતે રામાંચ થયા છે. અતિશય ખાય, સભ્રમ, અભાવ, અતિ બહુમાન અને અત્યંત આકર જ્યારે થાય છે, ત્યારે શમાંચ” થાય છે. અને તે અમૃતિયાનું લક્ષણ છે, માંધળાને ચક્ષુની પ્રાપ્તિ થાય છે. નિન મનુષ્યને નિધાનની પ્રાપ્તિ થાય છે, જન્મથી મહારાગીને આશષ્યની પ્રાપ્તિ થાય છે, ત્યારે જેવુ આશ્ચય, મહાભાવ અને આનદ થાય તેવુ આશ્ચય મહાભાવ અને આનંદ, પરમેષિ ભગવતીના નમસ્કાર વખતે થાય છે અને ત્યારે તે થી સમગ્ર રામરાજી વિશ્વસ્વર ચાય છે. ગાપણને પદ્મ ઈષ્ટ કલ્પવૃક્ષ કે ચિંતામણિ સમાન વસ્તુ મળે ત્યારે શમાંચ અને વિસ્મય થાય છે, તે રીતે પરમ ઈષ્ટ નવકાર પ્રાપ્ત થવાથી રામરાજી વિકસ્વર થઈ જાય ત્યારે પ્રત્યેક શમ નવકારને પાકારે છે, તેવા ભાવ ધારણ કરવા. નવકાર ગણાય છે એક વખત, પરંતુ પ્રત્યેક રામમાં વ્યાપક તેની અસર હાવાથી ફળ મળે છે સાડા ત્રણ કરોડ વખત ગણવાનું. ' (૬) આત્માના અસંખ્ય · પ્રદેશ. નવકારમાં લીન અન્યા છે, નવકાર આપણા આત્માના પ્રદેશે-પ્રદેશે વ્યાપ્ત અની ગયા છે તેવા ભાવ ધારણ કરવા. આવા ભાવથી નવકાર ગણાયે એક વખત પણ આત્માના પ્રત્યેક પ્રો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy