SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ યા. શા. ત્રિ . પ્ર. જુઓ, સંગમ નામનો ભરવાડ છોકરો મુનિદાનના પ્રભાવથી વિસ્મય પમાડનારી સંપત્તિને પામ્યો. ૧. ૨. ૧૨. અતિથિસંવિભાગ વ્રત વય સમજો નામ, સંપતું વત્સપાઇ । ચમત્કારી પ્રાપ, મુનિદ્રાનપ્રમાવતઃ ।। ૮૮ ।। સ્વરૂપ આઠપ્રહરનો ચોવિહાર ઉપવાસવાળો પૌષધ કરીને પારણે એકાસણાનું પચ્ચખાણ કર્યું હોય, સાધુ કે સાધ્વીને સુપાત્રદાન કરી અને તેમનો યોગ ન હોય તો સાધર્મિકને જમાડીને ભોજન કરે અને તેમણે જે ગ્રહણ કર્યુ તે પોતે વાપરે. 3. વિશેષ નોંધ જીવનભર / Jain Education International વિકલ્પો વર્ષમાં અતિથિસંવિભાગ વ્રત કરીશ. અતિથિસંવિભાગ વ્રત કરીશ. વર્ષ સુધી. પૂરક નિયમો સુપાત્રમાં દાનભકિતના હંમેશાં ખપી રહેવું, તેનો લાભ ન મળે તે દિવસે અમુક ચીજનો ત્યાગ કરવો. શ્રી જિનેશ્વર ભગવંતની નૈવેદ્ય પૂજામાં પોતાને વાપરવાના ભોજનનો થાળ હંમેશાં યતનાથી ચઢાવવો. આશ્રિત, સ્વજનાદિ, સીદાતા સાધર્મિક અને દીન, અનાથ, યાચક વગેરેને યથાયોગ્ય સંતોષીને જમવું. ૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy