SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સં જે ક જયણ માંદગી આદિના કારણે ન થઇ શકે તો જ્યણા. ( અતિચારો ) અપ્રતિલેખિત અથવા દુષ્પતિલેખિત શય્યાસંસ્તારક - શય્યામકાન, સંસ્મારક- પીઠ ફલકાદિ ઉપધિ, દ્રષ્ટિથી બિલકુલ અથવા બરાબર ન જોવાં તે. અપ્રમાર્જિત અથવા દુષ્પમાર્જિત શય્યા :- શય્યા વગેરે સર્વ રજોહરણથી બિલકુલ અથવા બરાબર ન પૂંજવા તે. અપ્રતિ. દુષ્પતિ ઉચ્ચાર - પ્રશ્રવણ ભૂમિ - સ્થંડિલ માત્રાની જગ્યા ઉપર પ્રમાણે ન જોવી તે. અપ્રમા૦ દુષ્પમાત્ર ઉચ્ચારઃ- ચંડિલ માત્રાની જગ્યા ઉપર પ્રમાણે યોગ્ય ન પૂંજવી તે. પૌષધવિધિ - વિપરીતતાઃ-પૌષધવિધિનું પાલન બરાબર ન કરવું, પૌષધ મોડો લેવો - વહેલો પાળવો, ઇત્યાદિ. - પૌષધવ્રતના અઢાર દોષો પૌષધમાં વ્રતી સિવાયના બીજા શ્રાવકનું આણેલું પાણી પીવું. પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો. પૌષધ કરવાના આગલા દિવસે ઉત્તરપારણામાં વિવિધ પ્રકારે સ્વાદિષ્ટ પદાર્થોનો સંયોગ મેળવીને આહાર કરવો. પૌષધમાં અથવા પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહવિભૂષા કરવી. પૌષધ નિમિત્તે વસ્ત્રાદિક ધોવાં કે ધોવરાવવાં. પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવી પહેરવાં. સ્ત્રીએ પણ સૌભાગ્યનાં ચિહન સિવાય ઘરેણાં પહેરવાં. પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવીને પહેરવાં. પૌષધમાં શરીર ઉપરનો મેલ ઉતારવો. ૯. પૌષધમાં અકાળે શયન કરવું, નિદ્રા લેવી. પૌષધમાં સારી કે નઠારી સ્ત્રીસંબંધી કથા કરવી. ૧૧. પૌષધમાં આહારને સારો-નઠારો કહેવો. ૧૨. પૌષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી. નં કે ૮. 2 ) ૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy