SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા દિવસની કાર્યવાહી ૫૩ ધર્મસૂરિજી-બારતિથિની વ્યવસ્થા જાળવવા માટે તે આપની) જરૂરીઆત છે. રામસુરિજી-બારતિથિ માટે આપણું આચરણને ભેદ થયે નથી, એટલું જ માત્ર (અમારું) જણાવવું છે. સંવત્સરી બાબત તે આચરણભેદ થઈ ગએલ છે, માટે એને વિચાર પછી. ત્યારબાદ પં વિકાસવિજયજી મહારાજે શાસન સુધાકરમાંથી ૨૦૦૪ની સાલમાં લખેલે લબ્ધિસૂરિઝમને પત્ર વાં. હંસસાગરજી મહારાજે ૧૯૪૪ને આત્મારામજીને પત્ર આપે. પંવિકાસવિએ “ઝવેરસાગરજી મહારાજ ઉપર ઉદયપુરના શરનામે શાંતિવિજયજીને ૧૯૪૪ને લખેલ પત્ર તેમજ ૧૯૮ને મૂલચંદજી મહારાજને રતલામ ઝવેરસાગરજીમ ઉપર લખેલે પત્ર વાંચી સંભળાવે. (કે-જે બંને પત્રોમાં ૧૪-૧૫ કે.)ની ક્ષયવૃદ્ધિએ તેરશની જ વૃદ્ધિ કરવાનું સ્પષ્ટ જણાવે છે.) [સં. ૧૯૪૪ને આત્મારામજીમને પત્ર, સં ૧૯૩૮ને મૂલચંદ્રજીમને પત્ર તથા સં. ૨૦૦૪માં લબ્ધિસૂરિજીએ લખેલ પત્ર આ ત્રણેય ઓરીજનલ પત્રો સંમેલનમાં પૂ૦ હંસસાગરજી મહારાજે રજુ કર્યા હતા. ] હંસ સામ-પ્રશ્નોત્તર રત્ન ચિતામણિને પૂરા. (રામચંદ્રસૂરિજી કહે છે કે-૧૯૪૪થી જ પંચાગમાં બે તેરશ આદિ થવા માંડ્યા છે તે) ૧૯૪૪ના ભતીયાં પંચાંગ પહેલાં પણ બે તેરસે થતી હતી, એ વાત તે શ્રી આત્મારામજીમ તથા શ્રી મૂલચંદ્રજીમના પત્રથી પણ સાબિત છે. આ શ્રી પ્રેમસૂરિજી મહારાજે ગઈકાલે કહ્યું હતું કે “દાનસૂરિજી મહારાજે બે પૂનમે-બે અમાસે બે તેરશ કરવાનું ચાલીજ નીકળ્યું છે એમ મને સં. ૧૯૬૧માં કહ્યું હતું” તે માટે સંe ૧૯૪૪ને આત્મારામજીમને “એ તેરસ કરવાની રૂઢિ છે એમ સાફ જણાવતે પત્ર પણ મેં પૂછવિકાસવિજયજીમ પાસે પ્રથમ વંચાવેલ છે. એ સાંભળ્યા પછી એ તેરસ કરવાનું ચાલી જ નીકવ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy