SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ - ન - ૧ - 1 ચોથા દિવસની કાર્યવાહી ; ૪૩ કાંઈ વાત કરવી નથી. અમે એમ કહેલ કે-અમને અમારી વાત એટી સમજાવવામાં આવે તે અમે સુધારવા તૈયાર જ છીએ. પણ એના માટે ચર્ચાના દ્વાર બંધ કરી દેવા એ ઠીક નથી. જે ૧૦૦ની સમિતિ નીમવામાં આવેલ છે તે પિતાનું કામ શરૂ કરે. ત્યાં આ રીતે કામ અટકાવવું, તે કેશુભાઈની મૂકેલી (વાત) ને વિચાર કરીએ નહિ અને આ સંબંધી કાંઈ ન કરીએ તે ઠીક નહિ. - બાર તિથિની ક્ષય-વૃદ્ધિની વાતને વિચાર કર્યા વિના સંવત્સરીને વિચાર થઈ શકે જ નહિ. બાર તિથિ માટે એક નિયમ, સંવત્સરી માટે બીજો નિયમ, કલ્યાણક માટે ત્રીજે નિયમ. આ ઘટિત જ નથી. છતાં આપ આ સંબંધી કંઈપણ વિચાર કરવા ન માંગે તે ઠીક નથી. નિવેદન આપવાની પ્રથમ હારૂપે થયેલ, પછી ના પાડેલ, ફરી છેલી વિનંતિ છે કે–આ સંબંધી આપ યોગ્ય વિચાર વિનિમય કરી યોગ્ય ફલ લવાય.” નિવેદન સમાપ્ત. - કેશુભાઈએ પિતાની હાર્દિક શુભેચ્છાથી શુભ પ્રયાસ આદર્યો છે તે સ્તુત્ય છે. કેશુભાઈ વાત રજુ કરે તે અમને અનુચિત નથી લાગતું. ફક્ત તે આપણને યોગ્ય વાત જણાવે તેમાં શું વાંધે? એમાં મને કાંઈપણ વાંધો નથી લાગતું. - અનેક પરંપરા અને વિચારણાઓની આપ-લે કરીયેગ્ય રીતે કામ કરશું તે શાસનને યશસ્વી વિજય થશે. આના માટે મારી સાગ્રહ વિનંતિ છે કે બન્ને તરફથી પાંચ કેદશ ચેડા થડા આચાર્યો ભેગા થઈ બધી વાતે ગૌણ કરી શાંત રીતે વિચાર કરે તે બહુ સારૂ. | લક્ષમણુસૂરિ–આપણે બધે મતભેદ કાઢી શાંતિ કરવાની જ છે. વિલંબ ભલે થાય. પણ આપણે હવે ઝટપટ કામ ચલાવી ગૃહસ્થને બતાવી દેવું જોઈએ કે કામ જલદી આમ પતે. જે વિષય ચર્ચા હોય તેને માટે પાંચ જણ આમાંથી પાંચ જણા આમાંથી એમ થાય તે જલદી પતે. ચંદ્રોદયસાર-પ્રકાશ હાઈસ્કૂલ છે, આપણે પ્રકાશવંતા થઈને નીકળવાનું છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy