SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ | તેરમા દિવસની કાર્યવાહી ; ૨૧૭ રામચંદ્રસુરિ–લબ્ધિસૂરિ મહારાજ પૂરતું જ કહું છું, બીજાને નહિ. કામ પૂરતું જ મેં કહ્યું છે. રામસૂરિજી D –આપે ૯૨ની સાલથી આ જે કાંઈ કર્યું છે તે સર્વસંમત થયા વિના, કોઈની પણ સંમતિ લીધા વિના કર્યું છે તેને જ વધે છે. રામચંદ્રસૂરિ-અમે અમારા સમુદાયમાં સર્વસંમત થયા પછી રામસૂરિજી D.-જે સર્વસંમત થયા પછી કર્યું છે તે આ સંમેલન શું તેમાં (અમારું) મતે મરાવવા માટે એકઠું કર્યું છે? રામચંદ્રસૂરિ-અમે સંમેલન ક્યાં ભેગું કર્યું છે? કેશુભાઈએ કર્યું છે, માટે એ બાબત એમને જ કહે ને? નંદનસૂરિજી-બાર પવની અખંડતા રાખીને જ અમે વાત કરવા માગીએ છીએ. તમે આચરણા કરી છે તે બીલકુલ યોગ્ય નથી. અમારા વડિલે બાર પવની શુદ્ધ પરંપરા આપી ગયા છે. તેઓને આદેશ એક જ હતો કે-૧૪૪ રને સાચવી રાખશે. આ પરંપરા ગણધરભગવાન સુધર્માસ્વામીથી અવિચ્છિન્નપણે એકજ સરખી ચાલી આવે છે, તેથી તેમાં ચર્ચા કે વિચાર કરવાને હેય જ નહિ. આથી બાર પવની ચર્ચા કરવાની નથી અને કલ્યાણક પવીએ, સંવત્સરી તેમજ અન્ય શુભતિથિએ સંબંધમાં જ ચર્ચા કરવાની છે, એમ સમજીને જ અમે સંમેલનમાં આવેલા છીએ. આ વાત બીજા શ્રાવકે બેઠા હતા તે વખતે કેશુભાઈ સાથે પણ થએલ છે. પછી જુઓ કેશુભાઈને કેશુભાઈ આપે એમ કીધું ખરું પણ મેં ક્યાં એકલી સંવત્સરીનું કીધું છે? (આપ બધા ભેગા થઈને) ૧૧ કરી આપે કે ૧૩ કરી આપે, તે અમારે માન્ય છે (આ વાતમાં કેશુભાઈએ રામ ચંદ્રસૂરિની આચરણાના શબ્દો કહ્યા પણ જુની આચરણના જે અથવા તે ૧૨ રાખે.”એ શબ્દ જાણી જોઈને બેલ્યા નથી, એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy