SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કિ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી તે સંમેલનની વિશેષ સફલતા તે એ છે કે-“આ સંમેલનને જ ટાંકણે પિતાને માટે ગ્રંથ “ચાલુ (૨૦૧૪) વર્ષમાં જ પ્રગટ કરી શકીશું,' એમ આનંદમાં આવી જઈને લાંબા નિવેદન દ્વારા જાહેરાત કરાવનાર આ રામચંદ્રસૂરિ તે સમેલન પછી પણું આજ ૧૧ વર્ષ સુધી પોતાના કહેવાતા તે ગ્રંથને સમાજમાં પ્રકટ કરવાની હિંમત જ કરી શક્યા નથી!” જો કે ત્રણેક વર્ષ પહેલાં તેમણે, પૂર્વે કહેલી ૩૩ પૃષ્ઠની હસ્તલિખિત પ્રતેને ઘણે સ્થલે જ્ઞાનભંડારમાં દાખલ કરી દીધી છે, પરંતુ તે પણ તદનચેરી છૂપીથી જ! સંમેલનની ફલશ્રુતિ. તે સંમેલનની ફલશ્રુતિ પણ એ છે કે-“૧૫-૦)ની ક્ષય-વૃદ્ધિએ આરાધનામાં તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાની પ્રાચીન આચરણ મુજબ પિતેય સં ૧૨ સુધી તે અખંડપણે પ્રવર્તે લહેવા છતાં સં ૧૯૯૩ થી ૨૦૨૦ સુધીના ૨૬ વર્ષ સુધી તે સૂરિ (?) એ, તે સ્વયં આચરિત આચરણને શાસ્ત્ર અને શુદ્ધ આચરણથી વિરુદ્ધની જણાવવા માંડી હતી અને તે સાથે પર્વતિથિની ક્ષય અને વૃદ્ધિ આરાધનાના પંચાંગ ગમાં દેખાડનારા પિતાના નવા તિથિમતને ગણધરભગવંત શ્રીસુધર્માસ્વામીની વખતથી–એટલે કે વિક્રમ સંવતની શરૂઆત પહેલાંના પણ ૪૭૦ વર્ષથી—ચાલી આવતી શાસ્ત્ર અને પરંપરાશુદ્ધ તરીકે ગાવા માંડયો હતો! પિતાને એ તે સાફ સમજ હતી કે-“વિક્રમની ૧૧મી સદિ સુધી એટલે કે સુધર્માસ્વામી પછીની સોલમી સદી સુધી-જેની પંચાંગમાં કદિ તિથિની વૃદ્ધિ તે આવતી જ હતી અને મારા આ નવા મતમાં તે તિથિની વૃદ્ધિ પણ મેં વિક્રમની ર૦મી સદિથી જ જણાવવા માંડી હવાથી તેવા પ્રકારનું મારું બોલવું અને આચરવું સદંતર અજેની જ છે.” છતાં સં૦૧૯૩માં પોતે આભિનિવેશિક પણે કાઢેલા કલ્પિત તિથિમત ઉપર ભદ્રિકજને વિશ્વાસ સ્થાપીને પિતાના મતમાં દેરાય, એ જ હેતુથી તેઓએ પિતાને નવા મતને ઉક્ત પ્રકારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy