SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૫૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; રામચંદ્રસૂરિ-હા. એક વાતમાં ભલે વિરોધ હેય, પણ બીજામાં સંમત હોય પછી અડચણ શી? અન્ય શાસ્ત્રવિધી સામે પણ આપણે ચર્ચા કરવા તૈયાર થતા નથી ? ચર્ચા કરવા માટે અમે કેઇને ન નથી પાડી. જ્યારે હું પાલીતાણામાં હતા ત્યારે કાનજી સ્વામી આવેલા. શાસ્ત્રાર્થ માટે જ્યારે વાત કરી ત્યારે જ તેને ચાલ્યા જવું પડયું, અને તેમણે જતાં જતાં કહ્યું કે અમે તે ચર્ચા જ નથી કરતા ને ચર્ચામાં માનતા પણ નથી.” કલ્યાણવિજયજીએ આવી પુસ્તિકા લખી તે મહાન ભૂલ કરી છે. અમારા સમુદાયનું તેણે ઘર અપમાન કરેલ છે, બાકી કલ્યાણવિનું જે જે શાસ્ત્રસિદ્ધ તે તે અમને મંજુર છે. માટે આવી વાત આપણે નહિ કરતાં...આપણે શા માટે ના પાડીએ છીએ? એ જ વિચારવું રહે છે. ચર્ચા માટે શાસ્ત્રપાઠ, આચરણને આપણે વિચાર કરશું. વિચારીને શાસ્ત્રાર્થ થાય તે નિર્ણય જલદી આવી જાય. એમ થાય તે જરાપણ શંકા વિના આપણે એક થઈ જશું. જરાપણ વાર નહિ લાગે એક થતાં ... હંસસાતમ-જે વસ્તુને હમણાં વિચારી વિચારીને રજુ કરે છે, તે વસ્તુ ૧૯રમાં જે મત સ્થાપ્યા તે પહેલાં જ વિચારી હોત તે આ કલેશદાયક પરિણામ આવત? હર પહેલાં કેમ ન વિચારી? રામચંદ્રસરિ-એમ તે ૧લ્પરમાં મત સ્થપાશે. એ વાતને જવા દે, ભૂતકાળની એવી વાતે ખેલવા બેસીશું તે ઘણું ઘણું નીકળશે. માટે ... હંસસામ-(વચ્ચે જ) શાસનમાં જેટલા ગચ્છે છે તે [ની જેમ) કેઈને પણ પૂછયા વિના મત કાઢશે, તેનું જ પરિણામ છે કે તમારે મત શાસ્ત્રથી સિદ્ધ છે, એમ કહે છે, તે ૧૯૯૨ પહેલાં તે આ વિચારણા હેતી. તેથી ૧૯૯રમાં જ એકાએક આ મત સ્થાપે છે, એમ કહેવામાં અતિશયોક્તિ છે જ ક્યાં? એ મત For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy